Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 62
________________ ચરિત્તાચરિત્તે, સુરએ સામાઈએ, તિહું ગુત્તીર્ણ, ચઉહ કસાયાણું પંચહમણુવ્વાણું, તિહું ગુણવ્રયાણું, અહિં સિખાવયાણું, બારસવિહસ્સ સાવગધમ્મસ્સ જે ખંડિએ જ વિરાહિએ તસ્સ મિચ્છામિ દુક્કડં. સટ્વસ્ટવિ રાય દુચિંતિએ દુમ્ભાસિઆ દુચિહિમ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈચ્છે તસ્સ મિચ્છામિ દુક્કડં. પછી જે ગુરુ પંન્યાસ, ઉપાધ્યાય કે આચાર્ય વગેરે પદવીધર હોય તે ઉપર લખ્યા પ્રમાણે વાંદણું બે વખત ફરીથી લઈને (અને “પદવી ધર” ન હોય તે પાધરુ) એક ખમા દઈ આ રીતે કહેવું ઈચ્છકાર સુતરાઈ સુખતપ શરીર નિરાબાધ સુખસંજમ જાત્રા નિર્વહ છેસ્વામિ ! શાતા છે? ભાત પાણીને લાભ દેશોજી. ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! અભુઠ્ઠિઓબિ અબ્લેિતર રાઈયં ખામેઉં ૧ ઈચ્છ. ખામેમિ રાઈચં. (પછી જમણે હાથ જમીન કે ચરલા ઉપર સ્થાપી) અંકિંચિ અપત્તિર્ય પરપત્તિયં ભણે પાણે વિષ્ણુએ વેયાવચ્ચે આલાવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતરભાસાએ ઉવરિભાસાએ, જફિચિ મઝ વિણયપરિહીશું સુહુમ વા વાયર વા તુમભે જાણહ અહં ન જાણુમિ તસ્સ મિચ્છામિ દુક્કડં. પછી ઉપર લખેલ વાંદણ બે વખત ફરીથી દઈને ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચખાણને આદેશ દેશે કહી પોતે ધારેલ પચ્ચખાણ કરવું. એ પચ્ચખાણે આ પુસ્તકના છેલ્લા પૃષ્ઠમાં દર્શાવેલ છે ત્યાંથી જોઈ લેવા. પછી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110