Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 21
________________ (શ્રાવિકાને તે ઉપવાસ હોય તે પણ સવારની જેમ મુહ પત્તિ, ચરવેલે, કટાસણું, સાડી, કંચુકી, સાડલે એ છ વાનાં બપેરે પણ પડિલેહવાં, પણ ત્રણ જ નહિ) ખમા ઈરિયાવહિયં પડિક્કમવાપછી ખમા ઈચ્છકારી ભગવન! પસાય કરી પડિલેહણા પડિલેહાજી કહી વડીલનું એકાદ વસ્ત્ર પડિલેહવું. ખમા ઇરછા ઉપધિ મુહપત્તિ પડિલેહું? ઈ. કહી મુહપત્તિ પડિલેહી ખમા. ઈચ્છાસજઝાય કરું? ઈચ્છ. [કહી ઊભડક પગે બેસી એક નવકાર ગણી, “મહું જિણાણું”ની સજઝાય કહેવી. (પછી ભેજન કર્યું હોય તેણે બે વાંદણ દેવા). પછી પાણી પીધું હોય તથા જમ્યા હોય તેણે ખમા પાણહારનું પચ્ચખાણ કરવું. અને જેણે સવારે તિવિહાર ઉપવાસ કર્યો છે પરંતુ પાણી પીધું નથી તેણે ચેવિહાર ઉપ૦નું પખાણ કરવું. પછી અમારા ઇચ્છા ઉપધિ સંદિસાહું? ઈચ્છેઅમારુ ઇચ્છા ઉપધિ પડિલેહું ? ઈચ્છ. કહી બાકીના બધા વચ્ચે પડિલેહવા. - તેમાં રાત્રિ પિસહવાળી પહેલી કામલી પડિલેહે બધાં પડિલેહ્યા પછી વ સહિત બાજુ ઊભા રહે અને એક જ દંડાસણ પડિલેહી. ઈરિયાવહી પડિક્કમી કાજે લઈ શુદ્ધ કરી ઈરિયા પડિ વિધિયુક્ત પરઠવી ઈરિયા ગમણુ આદિ કરે ને (સમયે દેવવંદન કરે પચ્ચખાણ પારવાને વિધિ ખમા, ઈરિયાવહિયં પડિક્કમી ખમા ચૈત્યવંદનને આદેશ માગી જગ ચિંતામણિનું ચૈત્યવંદન યે વીયરાય (સંપૂર્ણ) સુધી કરવું. (સ્તવન ઉવસગ્ગહરનું કહેવું). અમારા ઈચ્છા સર્જાય કરું? ઈચ્છું કહી એક નવકારપૂર્વક “મનહ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110