Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 27
________________ ( ખમાસમણ દઈ) ઈરછાકારેણ સંદિસહ ભગવદ્ ! પસહ મુહપત્તિ પડિલેહું? કહી (ઉભડક બેસી) મુહપત્તિ પડિલેહી, ફરી અમારા દઈ ઈચ્છાકારેણ સંસિહ ભગવન ! પિસહ સંદિસાહું? ઈચ્છ, ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! પિસહ ઠાઉં? ઈચ્છકહી (ઊભા રહી) બે હાથ જોડી, એક નવકાર બેલી ઈચ્છકારી ભગવન્! પસાય કરી પસહદંડક ઉચ્ચરાવેજ.” કહેવું. ત્યારે ગુરુ અથવા વડિલ પિસહાડકને પાઠ ઉચ્ચરા ગુરુને જેગ ન હોય તે પિતે નીચે પ્રમાણે બેલે. પસહનું પચ્ચખાણ કરેમિ ભંતે ! પોસહં, આહારપોસહ દેસઓ સવઓ, સરીસક્કારપેસ સવઓ બંભરોસહ સવઓ, અવાવારપોસહ સવઓ, ચઉવિહ પસહ ડોમિ, જાવ દિવસ અહેરત પજાવાસામિ, દુવિહં તિવિહેણું, મણેણું, વાયાએ કાણું, ન કરેમિ, ન કારવેલિ, તલ્સ ભતે ! પડિક્ક મામિ, નિંદામિ ગરિહામિ અપાયું વસિરામિ. - - - - - - - - - * ખમાસમણુ પ્રસિદ્ધ છે માટે વખતોવખત આખું નથી લખ્યું. ૧. જ્યાં જ્યાં ખમા આવે ત્યાં ત્યાં ખમાસમણ દેવું. ૨. જ્યાં જ્યાં ઈરછા આવે ત્યાં ત્યાં ઈછાકરણ સંદિસહ ભગવદ્ ! કહેવું. ૩. જે આપણું પહેલાં પોસહ લીધેલ હોય તે વડીલ કહેવાય. ૪. કેવલ દિવસને (ચાર પ્રહરને) જ લે છે, તે જાવ દિવસ અને દિવસને રાત્રિને એટલે આઠ પહેરને સાથે લેવો હોય તે જાવ અહારત્ત પજજુવાસામિ કહેવું; જે રાત્રિને જ લે હોય તો જાવ સે દિવસે રનિંચ પજુવાસામિ એમ બેલિવું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110