Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 29
________________ ઉપાધિ મુહપત્તિ પડિલેહું? ઈચ્છ. કહી મુહપત્તિ પડિલેહી ખમાઈચ્છાઉપાધિ સંદિસાહું ઈચ્છે. અમારુ ઈચ્છા ઉપધિ પડિલેહું? ઈચ્છ કહી ખમાર વિધિ કરતાં અવિધિ થયો હોય તસ્સ મિચ્છામિ દુકકડું કહેવું. પછી પહેલા દેવવંદન ન કર્યું હોય તે દેવ વાંદવાની ક્રિયા કરવી. સૂચના ૧-જેણે પસહ લીધા પછી પ્રતિકમણ કરવાનું હોય તે વિધિ આ પુસ્તકમાં ૧૬ મે પાને છે તે પ્રમાણે કર્યા પછી, નીચે મુજબ પડિલેહણા કરવી. ૨-પિસહ લીધા પછી પડિલેહણ કરવી હોય-અથવા રાત્રિ સિવાળાને બીજે દિવસે સવારે પડિલેહણા કરવી હોય તે આ રીતે કરવું–પિસહ લીધા પછી એટલે બહુલ કરશું ? ઈચ્છે. એ કહ્યા પછી પ્રથમ ઈરિયાવહિયં કરવા પણ પિસહ લીધા પછી સાથે લાગલી જ આ ક્રિયા કરવી હોય તે આ ઇરિયાવહિયંથી લેગસ્સ સુધીનું કહેવું નહિ) પાસહ લીધા પછી પડિલેહણની ક્રિયા છે ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ઇરિયાવહિયં પડિસ્કમામિ? છે ઈચ્છામિ પડિકમિઉં, ઈરિયાવહિયાએ વિરોહણ એ, ગમણું ગમશે, પાણક્કમણે બીયકમણે હરિયÆમણે સાઉસિંગ પણ દગમટ્ટી મકડા સંતાણું સંકમાણે, જે મે આવા વિરાહિયા, એબિંદિયા બેઇદિયા તેઇદિયા ચઉરિદિયા પંચિંદિયા, અહિયા વરિયા લેસિયા સંઘાઈ સંઘક્રિયા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110