SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધિ મુહપત્તિ પડિલેહું? ઈચ્છ. કહી મુહપત્તિ પડિલેહી ખમાઈચ્છાઉપાધિ સંદિસાહું ઈચ્છે. અમારુ ઈચ્છા ઉપધિ પડિલેહું? ઈચ્છ કહી ખમાર વિધિ કરતાં અવિધિ થયો હોય તસ્સ મિચ્છામિ દુકકડું કહેવું. પછી પહેલા દેવવંદન ન કર્યું હોય તે દેવ વાંદવાની ક્રિયા કરવી. સૂચના ૧-જેણે પસહ લીધા પછી પ્રતિકમણ કરવાનું હોય તે વિધિ આ પુસ્તકમાં ૧૬ મે પાને છે તે પ્રમાણે કર્યા પછી, નીચે મુજબ પડિલેહણા કરવી. ૨-પિસહ લીધા પછી પડિલેહણ કરવી હોય-અથવા રાત્રિ સિવાળાને બીજે દિવસે સવારે પડિલેહણા કરવી હોય તે આ રીતે કરવું–પિસહ લીધા પછી એટલે બહુલ કરશું ? ઈચ્છે. એ કહ્યા પછી પ્રથમ ઈરિયાવહિયં કરવા પણ પિસહ લીધા પછી સાથે લાગલી જ આ ક્રિયા કરવી હોય તે આ ઇરિયાવહિયંથી લેગસ્સ સુધીનું કહેવું નહિ) પાસહ લીધા પછી પડિલેહણની ક્રિયા છે ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ઇરિયાવહિયં પડિસ્કમામિ? છે ઈચ્છામિ પડિકમિઉં, ઈરિયાવહિયાએ વિરોહણ એ, ગમણું ગમશે, પાણક્કમણે બીયકમણે હરિયÆમણે સાઉસિંગ પણ દગમટ્ટી મકડા સંતાણું સંકમાણે, જે મે આવા વિરાહિયા, એબિંદિયા બેઇદિયા તેઇદિયા ચઉરિદિયા પંચિંદિયા, અહિયા વરિયા લેસિયા સંઘાઈ સંઘક્રિયા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005339
Book TitlePoshadh Vidhi
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherNanpura Jain Sangh
Publication Year1990
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy