Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 18
________________ બહુલ કરશું?" "ઈચ્છખમાત્ર ઈચ્છા. “પડિલેહણ કરું? ઈચ્છે કહીને મુહપત્તિ વગેરે પાંચ વાનાં પડિલેહવાં (પરંતુ પસહ લીધા અગાઉ જે પડિલેહણ કરેલ હોય તે ફક્ત મુહજ પડિલેહવી. પછી બાકીના પડિલેહણાના બધા એકલા આદેશ માંગવા એટલે અહીં તથા ઉપધિ મુહ૦ પડિલેહું એ બે સ્થાને ફક્ત મુહપત્તિ જ પડિલેહવી. ખમા ઇરિયાવહિયં પ્રકટ લેગસ પર્યત કરી ખમા ઈચ્છકારિ ભગવન! પસાય કરી પડિલેહણ પડિલેહાજી કહી વડીલનું એકાદ વસ્ત્ર (ઉત્તરસંગ) પડિલેહે પછી ખમા ઈચ્છા “ઉપાધિ મુહપત્તિ પડિલેહું ઈરછ• મુહ૦ પડિલેહી ખમા ઈચ્છા “ઉપધિ સંદિસાહું.” ઈચ્છેઅમારા ઉપધિ પડિલેહું.” કહી બાકી રહેલાં વસ્ત્ર, ઉત્તરાસંગ વગેરે પચીસ પચીસ બેલથી પડિલેહવાં. પછી એક જણ દંડાસણું જાચી લઈ તેને પડિલેહીને ઇરિયાવહિયં પતિકકમીને કાજે લહે. પછી ભેગે થયેલ કાજે શુદ્ધ કરી (તપાસીને ત્યાં જ રહીને) સ્થાપનાચાર્યજી સન્મુખ ઈરિયાવહિયં પડિકમે. પછી કાજે ઉદ્વરી ગ્ય ભૂમિ પર અણુજાણહ જસ્સગે' કહીને છૂટ પરઠવે. પરઠવીને ત્રણ વાર “સિરે કહે, પછી મૂળ સ્થાનકે આવી ઈરિયાવહિયં કરી ગમણાગમણે આવે ને દેવવંદન કરે. પિસહ લીધા પહેલાં પડિલેહણ કરવી હોય તે તે વિધિ આ પુસ્તકમાં આગળ છે. ૧. બહુવેલ કરશું ? એટલે વારંવારનાં કામ અમે કરીશું, એમ જણાવી આગળથી આજ્ઞા મેળવવી તે. ૨. મુહપત્તિ (૫૦ બેલથી), (૧) ચરવા (૧૦ બોલથી), (૨) કટાસણું (રપ બોલથી), (૩) સુતરને કંદોરે (૧૦ બોલથી, (૪) અને ધોતીયું (૨૫ બોલથી) પ-એ પ્રમાણે પાંચ ૩. વડીલ કે બ્રહ્મચર્યાદિ વ્રતધારીનું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110