Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 14
________________ ૧૧. પિસહમાં રહેતાં પિસહના ૧૮ દેષ, તથા પાથ અતિચાર અને સામાયિકના ૩૨ દેષ ટાળવા અવશ્ય ખપ કરે. તે આ પુસ્તકમાં પાછળ આપેલ છે. ૧૨. આ પુસ્તકમાં પાછળ “મન્ડજિણાણું૦ની સજઝાયને, સાગરચંદ ને સંથારા પિરિસિને અર્થ આપે છે, તે જરૂર વાંચ. ૧૩. આ વિધિ સંબંધી વિશેષ સમજણ (તેના જાણકાર ગુરુ દ્વારા) જાણવા જરૂર ઉદ્યમ કરે. માથે કામળી નાખવાને કાળ ચોમાસામાં—એટલે અષાઢ સુદિ ૧૫ થી કાર્તિક સુદિ ૧૪ સુધી સવારે છ % ઘડી (-બે કલાક ૨૪ મિનીટ દિવસ (સૂર્ય) ચઢે ત્યાં સુધી કામળી માથે ઓઢવી અને સાંજે છ ઘડી દિવસ બાકી રહે ત્યારથી એઢવી. શિયાળામાં—એટલે કાર્તિક શુદિ ૧૫ થી ફાગણ શુદિ ૧૪ સુધી સવાર સાંજ ચાર ચાર ઘડી. ઉનહાળામાં એટલે ફાગણ શુદિ ૧૫ થી અષાઢ શુદિ ૧૪ સુધી સવારે ને સાંજે બે બે ઘડી સુધી. અચિત્ત (ઉકાળેલા) પાણુંને કાળી માસામાં–અષાઢ શુદિ ૧૫ થી કાર્તિક શુદિ ૧૪ સુધી જેને ત્રણ ઉફાળા + આવેલ હોય તેવા પાણીને કાળ - શૂલેથી ઉતાર્યું ત્યારથી ત્રણ પ્રહરને કાળ–એટલે ત્રણ પ્રહર સુધી અચિત્ત રહે, પછી સચિત્ત થઈ જાય. - ૨૪ મિનીટની એક ઘડી સમજવી + ઉભરા, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110