Book Title: Poshadh Vidhi
Author(s): Chidanandsuri
Publisher: Nanpura Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ - સામાયિક પાર્યા વિના જ પિસહ લે. એટલે કે કલાકની ચાર થાય કહ્યા પછી નમુત્થણું કહી જૈષધ ઉચ્ચરે. પછી બહુ લીના આદેશો લીધા પછી ભગવાન આદિ ૪ ખમાત્ર આપ્યા બાદ અઠ્ઠાઈજેસુલ ખામીને બે ચિત્યવંદન કરે અને પછી તેમાં પડિલેહણના આદેશ વખતે પડિલેહણું કરવી ને દેવવંદન કરીને સઝાય કરવી. અથવા હાલ (કયાંક ક્યાંક) સવારમાં પડિકમણું કરીને, પછી-જિનપૂજા કરીને, પછી પિસહ લેવાની પ્રવૃત્તિ છે. આ બધા અપવાદ છે. જેઓ પરિક્રમણું કરીને તરત પિસહ લેતા નથી, તેઓ પણ કઈક પડિલેહણ અને દેવવંદનની ક્રિયા તે વખતે જ પિસહ (ઉચ્ચરી)ને પછી પ્રતિક્રમણ કરવું, એ સામાચારી વિધિગ્રંથોમાંથી સ્પષ્ટ મળી આવે છે. તે સિવાય પ્રતિક્રમણ કર્યા બાદ અથવા પ્રતિક્રમણ કરી પ્રભુપૂજા કરીને પછી પોસહ લેવાની જે પ્રવૃત્તિ ચાલે છે તે અપવાદે છે. શ્રી સેનપ્રશ્ન-ઉલ્લાસ ત્રીજાના પ્રશ્ન ૧૨૫ અને ૩૧૨ બેઉમાં પણ નીચે મુજબ ખુલાસો છે, તે પણ એ જ સ્પષ્ટ કરે છે. प्रश्न:-पौषधदिने श्राद्धः प्रतिक्रमणं कृत्वा देवान् वंदित्वा पश्चात्पौषधं करोति तथाकृतपौषधः शुद्धयति न वा ? । उत्तरम्-पौषधं कालवेलायां कृत्वा, प्रतिक्रमणं च कृत्वा देवान् वंदते इति विधिः । कालातिक्रमादिकारणवशातु पूर्व . देवान् वंदित्वा पश्चात्पौषधं गृह्णाति । इति ॥ १२५ ॥ तथा-घटिकाद्वयादिशेषरात्रिसमये पौषधं करोति कश्चित्, कश्चिच्च बनाङ्गप्रतिलेखनां कृत्वा तत्करोति, तयोर्मध्ये का પાત્રોવિધિ ? उत्तरम्-पाश्चात्यरात्रौ पौषधकाले पौषधविधानमिति मौलो विधिः । कालातिक्रमे तद्भिधानं तु आपवादिकम् ॥ ३१२ ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 110