________________
પિરાણિક કથા કોશ
અક૨
અગ
અકોપ દશરથ રાજાના અષ્ટ પ્રધાન માને એક. એનું
અશોક એવું બીજું નામ હતું એમ જણાય છે. અકર્ક૨ સપ વિશેષ | ભાર૦ આ. ૩૫–૧૬ વા રા. બા. સ. ૭ અકઈમ પૂર્વે તમસા નદીને તીરે વાલ્મીકિ ઋષિના અકિય સોમવંશી આયુ રાજાના પાંચમાંથી ચોથા આશ્રમ પાસેનું પ્રસિદ્ધ તીર્થ. | વા રાબાસ૦ ૪ પુત્ર રંભ નામના રાજાના કુળમાં જન્મેલા ગંભીર અકંપન એ નામને રાજર્ષિ. એ કયાંને, ક્યા કુળમાં
રાજાને પુત્ર. તપ વડે કરીને એની સંતતિ બ્રાહ્મણ
થઈ હતી. ઉત્પન્ન થયેલે અને કયારે થયેલે એ જાણમાં નથી.
અર વિષ્ણુ ભગવાનને એક પાર્ષદ. એને હરિયા નામે એક મહાપરાક્રમી પુત્ર હતો. તે
અક્રૂર (૨) સેમવંશી આયુપુત્ર નહુષ રાજાના યદુ દવે કોઈ યુદ્ધમાં મરણ પામવાથી રાજા ઘણું
નામના પૌત્રના કુળના સાત્વત વંશમાં જન્મેલા દુઃખ પામી શેક કરતું હતું, ત્યાં નારદજી પ્રગટ
શ્વફલક રાજના તેર પુત્રમાંને એક. બહુધા એને થયા. તેમણે મૃત્યુ અનિવાર્ય છે એ વિષય ઉપર
શ્વકિ નામે કહ્યો છે. એને રત્ના, ઉગ્રસેના, બંધ કરીને એના મનનું સમાધાન કર્યું હતું,
અશ્વિની છે. સ્ત્રીઓ અને દેવવાન, ઉપદેવ પુત્ર ભાર૦ દ્રોણ૦ અ પર–પ૪
હતાં. શ્રીકૃષ્ણ અને બળદેવને ગોકુળમાંથી મથુરા અકપન (૨) એ નામને રાવણને દૂત, એક રાક્ષસ.
લાવવા કંસે એને જ મોકલ્યો હતો અને એ નંદજનસ્થાનમાં શ્રી રામચ ખરીદ રાક્ષસને માયોની
રાજાને સમજાવી તેમને લઈ આવ્યો હતો. એની હકીક્ત રાવણને એણે કહી હતી. ત્યાર પછી
વિશેષ હકીકત મંતક મણિના પ્રસંગમાં મળે છે. શર્પણખાએ કહી હતી. એ રામ રાવણના સંગ્રામમાં
જુઓ શ્યમંતક મણિ હતા અને પછી હનુમાનને હાથે મરણ પામ્યા હતા. અક્ષયપાત્ર જેમાંથી નીકળતે ખેરાંક ખૂટે જ નહિ વા. ર૦ યુ સ૦ પ૬
એવું પાત્ર. વનવાસ વખતે સૂયે યુધિષ્ઠિરને આપ્યું અકપ ગયા થા તામસ નામના મન્વન્તરમાં જે હતું, જેથી પાંડવો પિતાની જોડે વનવાસમાં ફરતા સપ્તઋષિ થઈ ગયા છે તેમને એક. | મત્સ્ય અનેક ઋષિઓ વગેરેને ભોજન આપી શકતા અ૦ ૯
હતા. તે ભાર૦ ૧૦ ૩-૧૧ અકમષ તામસ મનુના દીકરાઓમાંનું એક છે મત્સ્ય અંગ ઉત્તાનપાદ વંશના ઉત્સુક રાજાને પુષ્કરિણી અ૦ ૯.
નામની સ્ત્રીથી થયેલા છમાં મેટો પુત્ર. એની સ્ત્રીનું અકૂપાર ઇન્દ્રધુમ્ન સરોવરમાં એક ઘણે પ્રસિદ્ધ નામ સુનીતા. એને વેન નામને પુત્ર થયો હતો. કાચબો.
અંગ (૨) સેમવંશી આયુના કુળમાં, યયાતિના પુત્ર અકૃતવ્રણ જામદખ્ય પરશુરામને સાથી, એક બ્રહ્મર્ષિ. અનુના વંશના બલિના ક્ષેત્રમાં (બલિની સ્ત્રીને પેટે) યુધિષ્ઠિરે કરેલા રાજસૂય યજ્ઞમાં ઉપદ્રષ્ટા નામને દીર્ઘતમા નામના ઋષિથી ઉત્પન્ન થયેલા બલિના ઋત્વિજ બન્યો હતો તે / ભાર વન અ૦ ૧૧૫ ૭ છોકરામાં એ મોટા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org