Book Title: Patrasadupadesh Part 3 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભક્તિ અને ગુરૂનું બહુમાન કેટલે દરજે દર્શાવી શકે છે તે તેમજ તેથી અન્ય જીજ્ઞાસુઓને તે અનુકરણિય થઈ પડશે એમ ધારી તે પત્ર આ ગ્રંથમાં દાખલ ઉચિત ધાયું છે. એકંદર આ ગ્રંથમાં પ્રકટ કરવામાં આવેલા પત્રો, સોને સાવંત વાંચી વિચારી તે પ્રમાણે આચરણમાં મુક નિમિત્તરૂપ બને એમ ઈચછાય છે. છેવટે આ ઉપકારક ગ્રંથ પ્રકટ કરવામાં કારણભૂત પરમ પૂજય ગુરૂમહાજ પ્રાતઃ સ્મરણીય શ્રીમદ બુદ્ધિસાગરજી મહારાજને ઉપકાર માની શાશનદેવ આવા ઉપકારક અનેક ગ્રંથો પ્રકટ કર. વાનું બળ શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારકમંડળને આપ એમ ઇચ્છી વિરમીએ છીએ. પાદવા વકીલ મોહનલાલ હીમચંદ. ૧૯૮૨ જેઠ શુદ ૮ ૬ તા. ૧૮-૬-૨ ) ૫૦ જ્ઞા, પ્રર મંડળ. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 102