Book Title: Parvatithina Satyani Shodhma Author(s): Sanjay Kantilal Vora Publisher: Vitan Prakashan Thane View full book textPage 9
________________ ܕ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ લૌકિક ગણપતિથિવી@યશ્ચિાતોપણી શિવારાધનાવોચ રાખી શકાય છે જૈન ધર્મના શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘમાં | એવું માનતો પણ નથી. એવા સંયોગોમાં શું કરવું તેનું સંવત્સરી તેમ જ અન્ય પર્વતિથિઓ વિશે એક સદી સ્પષ્ટ માર્ગદર્શન આચાર્ય ઉમાસ્વાતિજીએ નીચેના શ્લોક કરતાં વધુ સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે, તેનું સૌથી | દ્વારા આપ્યું છે. વિધેયાત્મક પાસું એ છે કે બંને પક્ષ પર્વતિથિઓની | “ક્ષયે પૂર્વા તિથિઃ કાર્યા, વૃદ્ધી કાર્યા તથોત્તરા' શાસ્ત્રીય રીતે આરાધના કરવી જ જોઈએ, એ બાબતમાં શ્રી ઉમાસ્વાતિ ભગવંતનો ઉપરનો પ્રઘોષ તપાગચ્છ સંપૂર્ણ સંમત છે. આ આરાધના કયા દિવસે કરવી એ | સંઘના તમામ આચાર્યો માન્ય રાખે છે અને તે પ્રમાણે જ બાબતમાં જ તેઓ વચ્ચે મતભેદ છે. લૌકિક પંચાંગમાં પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિની વ્યવસ્થા કરવી જોઈએ તેમ પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે એ તિથિ માટે | માને છે. જે ગંભીર મતભેદો પેદા થયા છે, તે આ નિર્ધારિત કરેલી આરાધના કરવા માટે શાસ્ત્રો જે માર્ગદર્શન શ્લોકના અર્થઘટન બાબતમાં છે. ઉમાસ્વાતિ મહારાજના આપે તે રીતે જ કરવું, એ બાબતમાં પણ બંને પક્ષ સંમત ઉપરના પ્રઘોષનો સરળ અનુવાદ કરવામાં આવે તો તે છે. ઝગડો માત્ર શાસ્ત્રોના અર્થઘટન વિશે છે. આ કારણે | નીચે મુજબ થાય : આ વિવાદનું શાસ્ત્રીય સમાધાન અસંભવિત નથી. “ક્ષયના પ્રસંગે પૂર્વની તિથિમાં કાર્ય કરવું અને અગાઉ આપણે જોયું કે જૈન આગમોના ઉપદેશ | વૃદ્ધિ આવે ત્યારે પાછળની તિથિએ કાર્ય કરવું.' પ્રમાણે પ્રત્યેક મહિનાની બે બીજ, બે પાંચમ, બે આઠમ, - આ વિધાનને આપણે ચૌદસના સયવૃદ્ધિ પ્રસંગે બે અગિયારસ, બે ચૌદસ અને પૂનમ-અમાસ એમ બાર લાગુ કરી તેની ઉપયોગિતા સમજવાની કોશિષ કરીએ. તિથિ વિશેષ આરાધ્ય ગણાય છે. ખગોળસિદ્ધ લૌકિક લૌકિક પંચાંગમાં જ્યારે ચૌદશનો ક્ષય આવે ત્યારે પંચાંગમાં આ બાર પૈકી કોઈ પણ તિથિઓનો ક્ષય ન ચૌદસનું પકુખી પ્રતિક્રમણ વગેરે કાર્ય પૂર્વની તિથિએ આવતો હોય અથવા તો તેમાંની કોઈની વૃદ્ધિ થતી ન એટલે કે તેરસે કરવું અને બે ચૌદશ આવે ત્યારે હોય, ત્યાં સુધી તો મતભેદને કોઈ અવકાશ રહેતો નથી. ખરી મુશ્કેલી લૌકિક પંચાંગમાં જ્યારે પર્વતિથિઓની પાછળની તિથિએ એટલે કે દ્વિતીય ચૌદશે પમુખી ક્ષયવૃદ્ધિ આવે છે, ત્યારે પેદા થાય છે. દાખલા તરીકે દર પ્રતિક્રમણ વગેરે કાર્ય કરવું. જ્યોતિષ અને ખગોળની ચૌદશે ૫કુખી પ્રતિક્રમણ કરવું જોઈએ, એવું વિધાન જૈન | દૃષ્ટિએ પણ વિચારીએ તો જે તિથિનો પંચાંગમાં ક્ષય શાસ્ત્રોમાં છે. હવે લૌકિક પંચાંગમાં જ્યારે ચૌદશનો ક્ષય | લખ્યો હોય છે, તેની હાજરી આગળના દિવસમાં હોય આવે ત્યારે અથવા તો બે ચૌદશ આવે ત્યારે પકુખી | છે, પણ પાછલા દિવસમાં સંભવી શક્તી નથી. એટલે પ્રતિક્રમણ કયા દિવસે કરવું એવી સાહજિક મુંઝવણ | | લૌકિક પંચાંગમાં જો તેરસ પછી પૂનમ આવતી હોય તો પેદા થાય છે. લૌકિક પંચાંગમાં જ્યારે ચૌદશનો ક્ષય ચૌદશ તિથિની હાજરી તેરસમાં જ હોય છે. પણ પૂનમમાં આવે ત્યારે પકુખી પ્રતિક્રમણ કરવું જ નહિ અને બે કદી સંભવી શકતી નથી. આ કારણે કોઈ પણ પર્વતિથિનો ચૌદશ આવે ત્યારે બંને દિવસે પકુખી પ્રતિક્રમણ કરવું કય હોય ત્યારે તેની આરાધના પૂર્વની તિથિએ કરવાનો એ યુક્તિસંગત જણાતું નથી. અને બેમાંથી એકેય વર્ગ ઉપદેશ ઉમાસ્વાતિ ભગવંતે આપ્યો છે. તેવી રીતે લૌકિક પર્વતિથિના સત્યની શોધમાં ૭ = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76