Book Title: Parvatithina Satyani Shodhma
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 25
________________ પોતાની તૈયારી દર્શાવી છે. અહીં સંઘ શબ્દથી આચાર્ય | આ પત્ર વાંચીને સ્પષ્ટ થાય છે કે સંવત ૧૫ર ભગવંતોની મુખ્યતાવાળો શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ જ | સુધી વિજય દેવસૂર સંઘની પરંપરા ભાદરવા સુદ ઉદિત આત્મારામજી મહારાજને અભિપ્રેત હોય, એ અત્યંત | ચોથે જ સંવત્સરી કરવાની હતી, પણ પાંચમના લયે સહજ અને સ્વાભાવિક છે. ત્રીજનો ક્ષય કરી ઉદિત ચોથ છોડી ત્રીજના સંવત્સરી આત્મારામજી મહારાજનો આ સ્પષ્ટ અભિપ્રાય કરવાની પરંપરા હતી નહિ. મળી જતાં ભાદરવા સુદ પાંચમના ક્ષયે અન્ય પંચાંગનો આ રીતે સ્વ. આત્મારામજી મહારાજ અને પંન્યાસશ્રી આધાર લઈ છઠ્ઠનો ક્ષય કરવાનો અને ઉદિત ચોથે જ ' ગંભીરવિજયજી ઉપરાંત વિજય દેવસૂર સંઘના ભટ્ટારકે સંવત્સરી કરવાનો વિચાર વધુ બળવાન બનતો જોઈ પણ છઠ્ઠનો ક્ષય કબૂલ રાખી શુક્રવારે ભાદરવા સુદ અમદાવાદના શ્રાવક સાકળચંદ હઠીસિંહ સિદ્ધારથે એક ઉદિત ચોથની સંવત્સરી કરવાનો અભિપ્રાય જાહેર કર્યો મોટી પત્રિકા બહાર પાડી અન્ય પંચાંગનો આધાર લઈ | એટલે સકળ સંઘે શુક્રવારની સંવત્સરીના નિર્ણયને છઠ્ઠનો ક્ષય માન્ય કરવાના વિચારનો વિરોધ કર્યો અને , વધાવી લીધો. તેમાં મુંબઈમાં બિરાજતા મોહનલાલજી ત્રીજનો ક્ષય કરી. ગુરુવારે સંવત્સરી કરવાની હિમાયત કરી મહારાજની પણ સંમતિ મળી ગઈ. આ પત્રિકા અમદાવાદના શ્રાવકે મુંબઈના ભીંડીબજારમાં એક બાજુ તપાગચ્છ જૈન સંઘના તમામ ધુરંધરો આવેલા રાજભક્ત પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવી હતી. એકમતે શુક્રવારે સંવત્સરી કરવાના પક્ષના હતા ત્યારે આ બાજુ આત્મારામજી મહારાજ પોતાનો સ્પષ્ટ માત્ર વીસ જ વર્ષના યુવાન મુનિશ્રી આનંદસાગરજીએ અભિપ્રાય જણાવ્યા પછી સંવત ૧૯૫૨ની સંવત્સરી | તેમની સામે બગાવતનો ઝંડો લહેરાવી ભાદરવા સુદ આવે તે અગાઉ જ જેઠ સુદ આઠમના દિવસે પંજાબમાં | ત્રીજનો ક્ષય કરી ગુરુવારે સંવત્સરી કરવાની જાહેરાત કાળધર્મ પામ્યા. બીજુ પંન્યાસશ્રી ગંભીરવિજયજીએ પણ કરી દીધી. એ વખતે તેમનો દીક્ષાપર્યાય માત્ર પાંચ જ પાંચમનો ક્ષય કરવાને બદલે અન્ય પંચાંગનો આશરો લઈ વર્ષનો હતો અને તેમના ગુર ઝવેરસાગરજીનો કાળધર્મ છઠ્ઠનો ક્ષય કરવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો. આ થઈ ગયો હતો. ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય મુજબ શુક્રવારે જ સંવત્સરી કરવાનો પોતાનો નિર્ણય કરવા માટે મુનિશ્રી આનંદસાગરજી પાસે કોઈ શાસ્ત્રનો જૈન ધર્મ પ્રકાશ' માસિકના શ્રાવણ સુદ પૂનમના આધાર નહોતો પણ એક જ તર્ક હતો કે, “જેવી રીતે અંકમાં જાહેર કરી દીધો. પૂનમ-અમાસના ક્ષયે આપણે તેરસનો ક્ષય કરીએ છીએ, આ વખતે કસ્તૂરવિજયજી મહારાજના પ્રશિષ્ય તેવી જ રીતે ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવે ત્યારે પંન્યાસ શ્રી પ્રતાપવિજયજીને વિચાર આવ્યો કે આ ત્રીજનો ક્ષય કરવો જોઈએ.' એ વર્ષે આનંદસાગરજી બાબતમાં તપાગચ્છ સંઘની પરંપરા શું કહે છે, તેનો પેટલાદમાં ચાતુર્માસ હતા, એટલે તેમણે પેટલાદના સંઘને ખ્યાલ પણ મેળવવો જોઈએ. તેમણે તે સમયે વિદ્યમાન આખા ભારતના શ્રી સંઘથી અલગ પાડી ભાદરવા સુદ વિજય દેવસૂરગચ્છના ભટ્ટારક આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિને ત્રીજના ગુરવારે સંવત્સરી કરાવી. એ વખતે ત્રીજનો ક્ષય પત્ર લખીને પૂછાવ્યું કે આ વર્ષની સંવત્સરી ક્યારે | | કરવાની માન્યતા ધરાવનાર અમદાવાદના શ્રાવકો છગનલાલ કરવી ? એ સમયે પાલનપુર નગરમાં બિરાજતા ભટ્ટારક જેચંદભાઈ, મનસુખભાઈ ભગુભાઈ વગેરેએ પેટલાદમાં રાજેન્દ્રસૂરિએ સ્પષ્ટ જણાવ્યું કે, “પર્યુષણ પર્વમાં કોઈ આવી ગુરુવારે સંવત્સરી કરી. શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈએ તિથિની વધઘટ નથી. બાદ પાંચમનો ક્ષય છે, પરંતુ તેનું તો ગુરુવારે સંવત્સરી પ્રતિક્રમણ કરનાર શ્રાવક કૃત્ય તો વાર્ષિક પર્વમાં સમાઈ ગયું છે માટે તે પંચમી | શ્રાવિકાઓને સોનાના વેઢની પ્રભાવના પણ કરી. આ રીતે વિક્રમની વીસમી સદીના મધ્યભાગમાં એક યુવાન સાધુએ વર્તવારૂપ નથી. તેથી શાસ્ત્રના આધાર પ્રમાણે તથા પોતાની જીદ ખાતર સંવત્સરીની આરાધનામાં સંઘની એકતા ગચ્છપરંપરા પ્રમાણે ભાદરવા સુદ ચોથ શુક્રવારની સંવત્સરી કરવી યુક્ત છે.'' તોડી, જેની અસર એક સદી પછી પણ નાબૂદ થઈ નથી. Je = પર્વતિથિના સત્યની શોધમાં ૨૩ = www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76