Book Title: Parvatithina Satyani Shodhma
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 50
________________ સ્થળે આપણે તપાગચ્છના જ શ્રમણ ભગવંતોની અલગ | બે તિથિ પણે ખૂબ જ રાહ જોયા પછી સંવત બેઠક રાખીએ અને તેમાં તિથિપ્રશ્નની ચર્ચા કરી તેનો ઉકેલ | ૧૯૯૩માં પંચાંગની આચરણા બદલી ત્યારે તેમણે એવી શોધી કાઢીએ. આ સૂચન પણ અમાન્ય કરવામાં આવ્યું. આશા જરૂર રાખી હશે કે બાકીનો સંઘ પણ આ તિથિપ્રશ્ન કોઈ વિચારણા કર્યા વિના જ તપાગચ્છના શાસ્ત્રાનુસારી આચરણ સ્વીકારી પર્વતિથિઓની સાચી શ્રમણ ભગવંતો વિખેરાઈ ગયા, જેને કારણે ભવિષ્યમાં આરાધના કરતો થશે, પણ આજ દિન સુધી એ આશા ભડકો બની જનારી આ વિસ્ફોટક સમસ્યાના શાસ્ત્રીય ફળીભૂત ન થઈ તેનું કારણ એટલું જ કે આ મુદ્દો હવે ઉકેલની એક સુવર્ણતક છીનવાઈ ગઈ. પ્રેસ્ટિજ ઈશ્ય બની ગયો હતો. સંવત ૧૯૯૧ની સાલમાં આગમોદ્ધારક સાગરાનંદ ધર્મસંઘમાં કે કોઈ પણ સંસ્થામાં વર્ષોથી ચાલી સૂરિ મહારાજ ઉપાધ્યાય ધર્મસાગરજી મહારાજે સત્તરમાં | આવતી અને સર્વસ્વીકૃત બની ગયેલી કોઈ અનિષ્ટ પ્રથા સૈકામાં રચેલા તત્વતરંગિણી ગ્રંથનું ભાષાંતર કરી રહ્યા પણ બદલવી હોય તો તેના માટે સર્વાનુમતિ સાધવી હતા, જેમાં તિથિના વિષયમાં શુદ્ધ શાસ્ત્રીય માન્યતાઓની અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે. તેમ કરવામાં ન જ પ્રરૂપણા કરવામાં આવી છે. આ ગ્રંથના પરિશીલનથી | આવે તો ધર્મસંઘમાં કે સંસ્થામાં વિભાજન થયા વિના સાગરજી મહારાજ તિથિની બાબતમાં સાચી વાત સમજ્યા રહેતું નથી. મુંબઈ શહેરનું ખરું નામ અંગ્રેજોના પ્રભાવ હોય તેવો ખ્યાલ સિદ્ધચક્ર માસિકમાં પ્રગટ થતાં તેમનાં | નીચે બોમ્બે થઈ ગયું હતું. મુંબઈના ત્યારના મેયર લખાણો ઉપરથી આવતો હતો. આ લખાણો વાંચી બે છગન ભુજબળે સાચું નામ ફરી પ્રચલિત કરવા ગેટવે તિથિ પક્ષને એવી આશા બંધાઈ કે તિથિની બાબતમાં | ઓફ ઈન્ડિયા ઉપર જઈ મુંબઈની તક્તી મારી દીધી, સાગરજી મહારાજ જો શાસ્ત્રનું સત્ય સ્વીકારી લેશે તો પણ માત્ર એટલું જ કરવાથી શહેરનું નામ બદલાયું નહિ વર્ષોથી શરૂ થયેલી શાસ્ત્રવિરુદ્ધ પરંપરા સર્વાનુમતિએ | અને બોમ્બનું ખોટું નામ જ પ્રચલિત રહ્યું. મનોહર જોષી બદલી શકાશે. આ કારણે સંવત ૧૯૯૧માં જ નવા મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમણે ભારે કુનેહ વાપરી આ પંચાંગોનો અમલ કરવાની વિચારણા કરી રહેલા બે બાબતે સર્વસંમતિ સાધી અને પદ્ધિતસર બધી વિધિ કરી તિથિ વર્ગે હજી થોડી વધુ રાહ જોવાનું નક્કી કર્યું, જો બોમ્બનું મુંબઈ કર્યું, જે આજે સર્વત્રપ્રચલિત બની ગયું કે અહીં પણ તેમની આશા ઠગારી નિકળી. છે. બે તિથિ પક્ષે પંચાંગની આચરણા બદલવાની બે તિથિ પક્ષના આચાર્ય ભગવંતોને સંવત ૧૯૯૩માં | બાબતમાં યોગ્ય વિધિ ન કરી એને કારણે તેમના પંચાંગમાં ફેરફાર કરવાની જે ફરજ પડી તેમાં એક શાસ્ત્રાનુસારી ફેરફારો આજે પણ સર્વમાન્ય બન્યા નથી તિથિ પક્ષના આચાર્ય ભગવંતોએ, શાસ્ત્રાનુસારી માન્યતાની અને તપાગચ્છ સંઘની તિરાડ વધુ પહોળી બની છે. વાત સાંભળવા અને સમજવા જેટલી તૈયારી પણ ન આચાર્ય રામચન્દ્રસૂરિ મહારાજના ગુરુ દર્શાવી એ પણ એક મુખ્ય કારણ હતું. તેમણે પ્રારંભથી વાત્સલ્યવારિધિ પ્રેમસૂરિ મહારાજને પાછળથી આ વાતનો જ જો શાસ્ત્રીય સત્યોને સ્વીકારી અનિષ્ટ પરંપરાનો ખ્યાલ આવી ગયો હતો, જેનો ખ્યાલ તેમણે સંવત ત્યાગ કરવા જેટલી ખેલદિલી દર્શાવી હોત તો બે તિથિ | ૨૦૧લ્માં આચાર્ય રામચન્દ્રસૂરિ મહારાજના શિષ્ય પક્ષને આચરણામાં અલગ પડવાની ફરજ પડી તે પડત પંન્યાસશ્રી કાંતિવિજયજી ઉપર લખેલા એક પત્ર ઉપરથી નહિ અને તપાગચ્છની એકતા જળવાઈ રહેત. આવે છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના જાવાલ ગામે = પર્વતિથિના સત્યની શોધમાં ૩ ૪૮== Jain COTTON www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76