________________
તિથિવિશ3જીવી લેવાઉકેલવા આથી તો શું કહે છે?
શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘમાં એક | ગણાય છે. સંવત ૨૦૫ની સાલમાં શતાબ્દિ મહાગ્રંથ સદી કરતા વધુ સમયથી ચાલી રહેલા તિથિવિવાદનો | બહાર પાડી તિથિવિવાદના ૧૦૦ વર્ષની સિલસિલાબંધ અંત આવે, એવું સૌ કોઈ આચાર્ય ભગવંતો, | | તવારીખ તેમાં રજૂ કરી છે. સંવત ૨૦૪૪માં અમદાવાદ સાધુસાધ્વીજીઓ અને શ્રાવકશ્રાવિકાઓ ઈચ્છે છે, પરંતુ મુકામે જે શ્રમણ સંમેલન યોજાયું તેમાં સાગરજી મહારાજના એ સાથે દરેક પક્ષ પોતાની માન્યતામાં બાંધછોડ કરવાની | સમુદાયનું પ્રતિનિધિત્વ પણ નરેન્દ્રસાગરજી મહારાજે કર્યું બાબતમાં મક્કમતા દર્શાવે છે, એટલે સમાધાન દૂર ને દૂર હતું. ઠેલાતું જાય છે. અત્યારે તપાગચ્છ સંઘમાં ત્રણ મુખ્ય સંવત ૨૦૫૫માં સંવત્સરીની આરાધના આપનો જૂથો દેખાય છે. એક જૂથ એક તિથિ પક્ષનું, બીજું જૂથ | સમુદાય કયા દિવસે કરવાનો છે,” એવા અમારા બે તિથિ પક્ષનું અને ત્રીજું જૂથ ૫૦ વર્ષ, સુધી બે | પ્રશ્નના ઉત્તરમાં નરેન્દ્રસાગરજી મહારાજે કહ્યું કે, “અમારા તિથિની આરાધના કર્યા પછી એક તિથિ પક્ષ સાથે | સમુદાયની પરંપરા મુજબ અમે ભાદરવા સુદ પાંચમની જોડાઈ ગયેલા વર્ગનું છે. અમે આ ત્રણેય જુથના એક- | વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરી મંગળવાર તા. ૧૪ સપ્ટેમ્બર, એક અગ્રણી આચાર્ય ભગવંતોના ઈન્ટરવ્યુ લેવાનું નક્કી | ૧૯૯ન્ને દિવસે જ સંવત્સરી કરવાના છીએ.' કર્યું. એક તિથિ પક્ષમાં સાગરજી મહારાજના સમુદાયના “સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં તો ભાદરવા સુદ આચાર્ય નરેન્દ્રસાગરજીને અમે પાલિતાણામાં મળ્યા. તો | ચોથ સોમવારે છે, જ્યારે મંગળવારે તો પ્રથમ પાંચમ બે તિથિ પક્ષમાં રામચન્દ્રસૂરિ મહારાજના સમુદાયના | છે. તેમ છતાં મંગળવારે જ સંવત્સરી કરવાનો આગ્રહ આચાર્ય હેમભૂષણસૂરીશ્વરજીને અમે વડોદરામાં મળ્યાં. | શા માટે ? એવા સવાલનો ઉત્તર આપતા સંવત ૨૦૪૨ના પટ્ટક દ્વારા બે તિથિના જે છ આચર્યો | નરેન્દ્રસાગરજીએ જણાવ્યું કે, “બાર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ એક તિથિ પક્ષ સાથે જોડાઈ ગયા તેમાં સ્વ. આચાર્ય | કરી શકાય નહિ. લૌકિક પંચાંગમાં બે પાંચમ આવતી ભુવનભાનુસૂરીશ્વરજીનો સમુદાય સૌથી બહોળો હતો. | હોય ત્યારે બે ચોથ કરવામાં આવે છે, પણ અહીં તો તેમના સમુદાયના ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરિ મહારાજને | ચોથની સંવત્સરી છે, એટલે તેની વૃદ્ધિ ન કરી શકાય, અમે સુરત ખાતે મળ્યા અને તેમની સાથે તિથિસમસ્યા | માટે ત્રીજની વૃદ્ધિ કરવામાં આવે છે.” તેમ જ તેના સંભવિત ઉકેલ વિશે લંબાણપૂર્વક ચર્ચા “પાંચમની વૃદ્ધિ ન થવા દેવાય એવી તકેદારી કરી. આ ત્રણેય આચાર્ય ભગવંતો સાથેની વાતચીતના રાખવા જતા ભાદરવા સુદ ચોથ ખસી જાય છે અને તેને અંશો અહીં રજૂ કર્યા છે.
કારણે પર્યુષણના આઠે-આઠ દિવસ આડાઅવળા કરવા આગમોદ્ધારક સાગરાનંદસૂરિ મહારાજના સમુદાયના | પડે છે, એ કેટલું વાજબી છે ? વધુ મહત્વ કોનું? આચાર્ય નરેન્દ્રસાગરજી તિથિસમસ્યાના અઠંગ અભ્યાસી | ભાદરવા સુદ ચોથનું કે પાંચમનું ? એવા અમારા
= પર્વતિથિના સત્યની શોધમાં 1 ૫૭ =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org