Book Title: Parvatithina Satyani Shodhma
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 65
________________ વર્ષમાં સંઘમાન્ય પંચાંગમાં અમુક અમુક તિથિઓની | સમાધાન સમગ્રતયા જ થવું જોઈએ. પછી તેમાં એક પણ ક્ષયવૃદ્ધિ છે, પરંતુ ઉપરોક્ત પટ્ટકના આધારે અમે અમુક | વાત બાકી ન રહેવી જોઈએ.” આ મુદ્દે વાત અટકી ગઈ અમુક તિથિઓની ક્ષયવૃદ્ધિ દર્શાવી છે. આ વાત મંજૂર | અને બીજા દિવસની મિટિંગ પૂરી થઈ ગઈ. બીજા હોય તો લખવા બોલવાનો ફેરફાર કરવાની વાત અમે | દિવસની સાંજે તિથિવિવાદના સુખદ સમાધાનની સંભાવના સ્વીકારીએ.” આ રીતે ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ | ઉજ્જવળ જણાતી હતી, કારણ કે એક તિથિ વર્ગ મહારાજે “બાર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ લખવી નહિ બોલવી | ભાદરવા સુદ ઉદિત ચોથે સંવત્સરી કરવા સંમત થતો નહિ”ની વાતનો સશરત સ્વીકાર્ય કર્યો, એટલે આખી | હતો અને બે તિથિ પક્ષ “બાર પર્વતિથિના ક્ષયવૃદ્ધિ મંત્રણા હવે કલ્યાણકના મુદ્દે આવીને અટકી હતી. | લખવી બોલવી નહિ” એ બાબતમાં સંમત થતો હતો. પંડિતજીનો આગ્રહ એવો હતો કે કલ્યાણકોની બાબતમાં | હવે સવાલ માત્ર કલ્યાણકનો રહ્યો હતો, જે અગાઉના બે વિક્રમ સંવત ૧૯૯૨ પહેલા જેમ આરાધના થતી હતી | મુદ્દાઓની અપેક્ષાએ એટલો વિકટ નહોતો. વળી બે તેમ જ હવે કરવા સંમત થવું. રામચન્દ્રસૂરિ મહારાજ | તિથિ પક્ષે કલ્યાણકાદિ માટે પણ વિકલ્પો સૂચવ્યા હતા. કલ્યાણકાદિ અન્ય સઘળી આરાધ્ય તિથિઓની આરાધના જો કે પંડિતજીએ ત્રીજે દિવસે સવારે ૧૧ વાગ્યે આવી શાસ્ત્રીય રીતે કરવા બાબતમાં મક્કમ હતા. આ જોઈ સમાધાનની વાતમાં ઠંડું પાણી રેડતાં કહી દીધું કે, સમસ્યાનો ઉકેલ લાવવા મુનિશ્રી હેમભૂષણવિજયજીએ ! કલ્યાણક સૌ પોતપોતાની માન્યતા પ્રમાણે કરે અને ચાર વિકલ્પો સૂચવ્યા, જે નીચે મુજબ હતા : પંચાંગમાં ઉપર બધું લખાય એ વાત અમારા પક્ષે સ્વીકૃત (૧) હાલ સંવત્સરી પૂરતું જ સમાધાન કરવું. | થઈ શકે તેમ નથી. તેઓ તો મેં જે મુસદ્દા આપને સંઘમાન્ય પંચાંગમાં જ્યારે ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિ | બતાવ્યા તે અક્ષરશઃ આપને મંજૂર હોય તો જ સમાધાન આવે ત્યારે અન્ય પંચાંગનો આશરો લઈ છઠ્ઠની ક્ષયવૃદ્ધિ | કરવા માંગે છે. હું જાણું છું કે આપને તે મંજૂર રહે તેમ કરવી અને ઉદિત ચોથે સંવત્સરી મહાપર્વની આરાધના | નથી એટલે હવે હું સમાધાન અંગેની વાતમાં આગળ કરવી . વધવા માંગતો નથી.” (૨) સંવત્સરી, ચોમાસી, પમ્પી અને બાર પર્વતિથિ આ તબક્કે મુનિશ્રી હેમભૂષણવિજયજીએ સ્પષ્ટીકરણ પૂરતી સમાધાનની મર્યાદા રાખી કલ્યાણકાદિ આરાધ્ય | કર્યું કે “પાંચમની સંવત્સરી કરવાની બાબતમાં ગઈ કાલે તિથિઓ અંગેની વાતને તેમાંથી હાલ બાકાત રાખવી | તમારા ગયા પછી ઘણા શાસ્ત્રપાઠો જોયા પછી પૂજય અને તે અંગેની વિચારણા ભવિષ્ય ઉપર છોડવી. | ગચ્છાધિપતિશ્રી એ નિર્ણય ઉપર આવ્યા છે કે શ્રી (૩) અગર તો અત્યારે જ નક્કી કરી લેવું કે | કાલિકાચાર્ય ભગવંતે પાંચમની ચોથ પ્રવર્તાવ્યા બાદ કલ્યાણકાદિની આરાધના સૌ પોતપોતાની માન્યતા પ્રમાણે આજે લગભગ બે હજાર વર્ષ બાદ હવે પાંચમની સંવત્સરીની વિચારણા કરવી પણ યોગ્ય નથી. એટલે (૪) કલ્યાણકાદિ સઘની આરાધ્ય તિથિઓની | હવે કદાપિ સમાધાનની વાત પુનઃ શરૂ થાય તો તે વખતે આરાધના માટે બંને પક્ષમાંથી એક એક સુવિહિત | પાંચમ અંગેની વિચારણા હવે બંધ સમજવી.' ગીતાર્થ મહાત્માની સમિતિ નીમવી અને જે નિર્ણય આવે આ રીતે ઐતિહાસિક તિથિવિવાદનું સમાધાન તે માન્ય રાખવો. હાથવેંતમાં આવી હાથતાળી આપી ગયું પણ આખા મફતલાલ પંડિતજી આ ચારમાંથી એક પણ વિકલ્પ પ્રકરણનો મોટો ફાયદો એ થયો કે આ મુદ્દે ભવિષ્યમાં સ્વીકારવા તૈયાર ન થયા. તેમનો આગ્રહ એવો હતો કે | | સમાધાન સાધવા માટેની એક ભૂમિકા તૈયાર થઈ ગઈ. કરે. = પર્વતિથિના સત્યની શોધમાં 2 ૩ = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76