Book Title: Parvatithina Satyani Shodhma
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 66
________________ વાવાળીણામgઈહિતીથી એક પક્ષે ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજ | પછી ત્રણેય જણા ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજ અને તેમના શિષ્યો અને બીજે પક્ષે શ્રેણિકભાઈ કસ્તુરભાઈ પાસે ગયા અને થયેલી ચર્ચાનો સાર તેમને કહ્યો. ત્યાર અને મફતલાલ પંડિતજી વચ્ચે વિક્રમ સંવત ૨૦૪૧ના | બાદ પંડિતજી વિદાય થયા. આ દિવસે પંડિતજી ગયા તે અષાઢ વદ ૧૧, ૧૨, ૧૩ (તા. ૧૩-૧૪-૧૫ જુલાઈ પછી સવા મહિના સુધી તેઓ પાછા ગચ્છાધિપતિશ્રીને ૧૯૮૫) ના ત્રણ દિવસ દરમિયાન ચાલેલી તિથિસમાધાન મળવા ન આવ્યા અને તેમના તરફથી કોઈ સમાચાર વિશેની મંત્રણાઓ લગભગ પડી ભાંગી હતી, પણ ચોથે પણ ન આવ્યા. બહારથી સમાચાર એવા આવ્યા કે દિવસે મફતલાલ પંડિતજીએ આવીને રજૂઆત કરી કે, પંડિતજી પાંચમની સંવત્સરીનો મુસદ્દો અને છઠ્ઠની ક્ષયવૃદ્ધિનો “હું આજે સમાધાનની વાત ઊભી રાખવાનું કહેવા મુસદ્દો એમ બંને ઉપર વિવિધ પક્ષના આચાર્યોની સહીઓ આવ્યો છું. આટલી વાત પૂજ્ય ગચ્છાધિપતિશ્રીને જરૂર | ભેગી કરી રહ્યા છે. આ વચગાળાના સમયમાં મુંબઈમાં જણાવી દેજો.” એવી હવા ફેલાઈ ગઈ કે સંવત્સરી, બાર પર્વતિથિ અને આ સાંભળી મુનિશ્રી હેમભૂષણવિજયજીએ કહ્યું કે, | કલ્યાણક બાબતમાં એકમતિ સધાઈ ગઈ છે, સમાધાન ગઈ કાલે તો પૂજ્યશ્રીએ આ પ્રકરણ માટે તમે ના કહ્યા હાથવેંતમાં છે. ફક્ત તે અંગેના લખાણમાં એકાદ બે પછી “સર્વ મંગલ' ફરમાવી દીધું છે, તો પણ અમે તો શબ્દના ફેરફારને કારણે જ વાત અટકી છે. આ વાત જે જે વાતો કરી છે તે તે વાતો તે રીતે વિચારવા | આવી એટલે મુંબઈમાં રહેતા બે તિથિ પક્ષના કેટલાક પૂજ્યશ્રી ના કહેશે તેવું હું માનતો નથી. બીજું પાંચમની | અગ્રણી શ્રાવકો અમદાવાદ આવ્યા અને પંડિતજીને વાત હવે વિચારવાની રહેતી નથી, કારણ કે તે અશક્ય મળ્યા. તેઓ પંડિતજીને સાથે લઈ ફરી ગચ્છાધિપતિશ્રી છે. છઠ્ઠની ક્ષયવૃદ્ધિવાળી વાત અંગે જ હવે વિચારણા પાસે તા. ૨૩ ઓગસ્ટ ૧૯૮૫ના દિવસે આવ્યા. ફરી કરવાની રહે છે.' પંડિતજી અને ગચ્છાધિપતિશ્રી વચ્ચે ચર્ચાનો દોર આગળ પંડિતજીની રજૂઆત એવી હતી કે, “પાંચમની | ચાલ્યો. આ ચર્ચાને અંતે એવું નક્કી થયું કે સંવત્સરી સંવત્સરીવાળી ફોર્મ્યુલા સહેલાઈથી સ્વીકૃત બને તેમ છે. અને બાર તિથિ લખવા - બોલવા અંગે એકમતિ સધાઈ છઠ્ઠની ક્ષયવૃદ્ધિવાળી વાતમાં જરા વધુ મહેનત પડે તેમ છે તો કલ્યાણક સૌ પોતપોતાની માન્યતા અનુસાર કરે છે, “જો કે તેમનો દાવો એવો હતો કે, “બંને મુસદ્દામાં | એ વાત એક તિથિ પક્ષના આચાર્યોને સમજાવવા સાગરજી મહારાજના સમુદાયના ગચ્છાધિપતિશ્રી | પંડિતજી પ્રયત્ન કરે. એ માટે પંડિતજીને પંદર દિવસનો દેવેન્દ્રસાગરજીની સહી મળી ગઈ છે. વળી પોતાના | ટાઈમ આપવામાં આવ્યો પણ ફક્ત ચાર જ દિવસ પછી સમુદાયના અન્ય સાધુઓની સહી લાવવાની જવાબદારી તા. ૨૭ ઓગસ્ટ ૧૯૮૫ના પંડિતજીનો ફોન બે તિથિના દેવેન્દ્રસાગરજીએ લીધી છે.” આ સાંભળી મુનિશ્રી અગ્રણી રમણલાલ વજેચંદને ત્યાં આવ્યો. પંડિતજીના હેમભૂષણવિજયજીએ કહ્યું કે, “છઠ્ઠની ક્ષયવૃદ્ધિવાળી કહેવાથી રમણલાલ વજેચંદ, કાંતિલાલ ચુનીલાલ અને વાત ભલે મુશ્કેલ લાગે, પણ હવે તેના માટે જ પ્રયત્ન | પંડિતજી સવારે અગિયાર વાગ્યે ભેગા થયા. પંડિતજીએ કરવો જોઈએ. પાંચમ માટે તો હવે વિચારવાનું પણ | કહ્યું કે, “કલ્યાણક તમે તમારી માન્યતા પ્રમાણે કરો, રહેતું નથી.'' આ ચર્ચા મફતલાલ પંડિતજી અને મુનિશ્રી | અમે અમારી માન્યતા પ્રમાણે કરીએ.” આ સાંભળી હમભૂષણવિજયજી વચ્ચે થઈ ત્યારે મુંબઈના સુશ્રાવક | કાંતિલાલ ચુનીલાલે કહ્યું કે, “આપણે જે મુદ્દાઓ નક્કી કાંતિલાલ ચુનીલાલ ત્યાં હાજર હતા. ચર્ચા થઈ ગયા | થયા છે તેના આધારે અમે નવું લખાણ તૈયાર કરી === પર્વતિથિના સત્યની શોધમાં D ૬૪ = For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76