Book Title: Parvatithina Satyani Shodhma
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 72
________________ ܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀ ઘડાયેલ તિથિ સમાધાન તથા સંઘ આચરણા પટ્ટક - | લખવી જોઈએ, જેથી ભવિષ્યમાં ગીતાર્થોને શાસ્ત્રીય એવું રાખવાને બદલે માત્ર - સંવત ૨૦૪૨માં ઘડાયેલ | નિવેડો લાવવો હોય તો બંને પક્ષના મતભેદો જોવાનું તિથિ સમાધાન પટ્ટક - એટલું જ રાખવાની જરૂર હતી. સરળ રહે. તિથિ સિવાયના અન્ય વિવાદસ્પદ મુદ્દાઓ (નંબર ૭, ૮, (૪) બે નંબરના મુદ્દામાં કલ્યાણક તિથિઓની વાત ૯, ૧૦) સર્વમાન્ય થાય તેવા નથી, માટે તેમનો સમાવેશ છે, જે પ્રશ્ન મંત્રણાઓ તૂટી પડી હતી. કલ્યાણકોમાં એવું આ પટ્ટકમાં ન કરવો. આ પટ્ટકનો વ્યાપ માત્ર તિથિવિવાદના | નક્કી કરી શકાય કે ભગવાન મહાવીર જન્મકલ્યાણક સમાધાન પૂરતો જ મર્યાદિત રાખવો ઈષ્ટ છે. અને ભગવાન પાશ્ર્વનાથ જન્મકલ્યાણક બે તિથિની (૨) પટ્ટકની પ્રસ્તાવનામાં જે લખવામાં આવ્યું છે | માન્યતા પ્રમાણે ઉજવાય અને અખાત્રીજ તેમ જ ફાગણ કે, “આપણા શ્રી સંઘમાં વર્તમાનમાં પ્રવર્તતા તિથિ | સુદ તેરસ એક તિથિની માન્યતા પ્રમાણે ઉજવાય. આ મતભેદ દૂર કરી સકલ સંઘના ઐક્ય માટેનો નીચેનો ચાર સિવાય જે તમામ કલ્યાણકો વગેરે રહે તેની નિર્ણય પટ્ટક રૂપે રજૂ કરીએ છીએ." આરાધના સૌ પોતપોતાની માન્યતા મુજબ કરે. આ રીતે અહી આપણો શ્રી સંઘ” એટલે કયો સંઘ ? તેનું | નક્કી કર્યા પછી “વિક્રમ સંવત ૧૯૯૨ પહેલાં જે રીતે સ્પષ્ટી કરણ કરવા “શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બોલાતી, લખાતી, કરાતી” એવો ઉલ્લેખ મુકવાની તપાગચ્છ શ્રી સંઘમાં' એવો શબ્દપ્રયોગ હોવો જોઈએ. | જરૂર નથી. કલ્યાણક મુદ્દે પડેલી મડાગાંઠ દૂર કરવા આ વળી આ પટ્ટક દ્વારા જે સકળ સંઘનું ઐક્ય અભિપ્રેત | વચ્ચેનો રસ્તો બંને પક્ષે સ્વીકારી લેવો જોઈએ. છે, તે ત્યારે જ શક્ય બને જ્યારે તપાગચ્છના તમામ | (૫) ત્રણ નંબરના મુદ્દામાં “ભાદરવા સુદ ચોથની સમુદાયોના વડીલ આચાર્ય ભગવંતોની તેમાં સહી હોય. | સંવત્સરી કરવી", એવી વાત છે. હવે,” ભાદરવા સુદ આ પ્રકારની સર્વાનુમતિ વગર “સકલ સંઘના ઐક્ય ચોથની સંવત્સરી કરવી કે ન કરવી ?' એવો કોઈ માટેનો નીચેનો નિર્ણય” એવા શબ્દો તદ્દન નિરર્થક બની વિવાદ અત્યારે તપાગચ્છમાં નથી, માટે આ વાક્ય જાય છે બિનજરૂરી છે. તે સિવાય સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમાં (૩) પટ્ટકની પ્રસ્તાવનાની બીજી લીટીમાં, “આજ જ્યારે ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે સુધી એક તિથિ પશે અને બે તિથિ પણે પોતપોતાની ભા.સુ. છઠ્ઠની ક્ષયવૃદ્ધિ કરવી અને તેને અનુસરી શાસ્ત્ર અને પરંપરાને સાપેક્ષ રાખી આરાધના કરેલ છે” | સંવત્સરી કરવી એવા ઠરાવમાં સંવત ૨૦૪૪ના સમેલન એટલો ઉલ્લેખ પૂરતો નથી. એમાં બંને પક્ષ કઈ માન્યતા વખતે ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર બધાને ધરાવે છે, તેનું સ્પષ્ટીકરણ ટૂંકમાં પણ સ્પષ્ટ રીતે થવું | માન્ય રહે તેમ નથી, માટે તે ફેરફાર રદ કરવો. જોઈએ, વળી “પોતપોતાની શાસ્ત્ર અને પરંપરાને સાપેક્ષ (૬) મુદ્દા નંબર પાંચમાં, “વિ.સં. ૧૯૯૨ પહેલાં રાખી” આ શબ્દો અસંબદ્ધ છે, કારણ કે બંને પક્ષ એક | જે રીતે દર્શાવાતા એ રીતે દર્શાવવા “એવા શબ્દોને જ શાસ્ત્રોને માને છે. તેને બદલે એટલો જ ઉલ્લેખ હોય | સ્થાને હવે જે રીતે નક્કી કરવામાં આવ્યું છે, તે ફોડ કે, “આજ સુધી એક તિથિ પક્ષે અને બે તિથિ પક્ષે | પાડી સમજાવવું. આ બધાં સૂચનોનો અમલ કર્યા પછી પોતપોતાની માન્યતા મુજબ આરાધના કરેલી છે...” તો | જે પટ્ટક તૈયાર થાય, તે સર્વસ્વીકૃત બનવાની સૌથી વધુ તે પૂરતું છે. આમ લખ્યા પછી બંને પક્ષની માન્યતા ટૂંકમાં | સંભાવના રહે છે. આ પટ્ટક નીચે મુજબ હોઈ શકે: - = પર્વતિથિના સત્યની શોધમાં ૭૦ = Jain Education International ngren Ten Terry.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76