Book Title: Parvatithina Satyani Shodhma
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 70
________________ તિથિવિશાસકારાવાની હજીજીઆરઈ વિક્રમ સંવત ૨૦૪૧ માં એક તિથિ પક્ષ તરફથી | ક્ષયવૃદ્ધિ કરવાપૂર્વક ભાદરવા સુદ ચોથની જ સંવત્સરી મફતલાલ પંડિતજી અને બે તિથિ પક્ષ તરફથી | કરવાની બાબતમાં સૈદ્ધાંતિક સંમતિ મફતલાલ પંડિતજીના ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજ વચ્ચે ચાલેલી | કથન પ્રમાણે આપી, સમાધાનની વાટાઘાટો ભલે પડી ભાંગી પણ તેનું વિધેયાત્મક . (૪) જો આ પટ્ટકનો અમલ થયો હોત તો સકળ પાસું એ હતું કે તિથિવિવાદના ઇતિહાસમાં પહેલી વખત | શ્રી સંઘમાં સંવત્સરી મહાપર્વ, ચોમાસી પર્વ, પાક્ષિક પર્વ બંને પક્ષ સમાધાનની આટલી નજીક આવ્યા હતા. તેમની અને તે સિવાયની બાર પર્વતિથિઓની આરાધના એક વાટાઘાટો જ્યાંથી પડી ભાંગી ત્યાંથી આજે પણ યોગ્ય | સરખા દિવસે કરી શકાત. વ્યકિતઓ દ્વારા સાંધવામાં આવે તો સમાધાન થઇ શકે (૫) કલ્યાણકાદિ તિથિઓના મતભેદનો પણ છે. આજે ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજ હયાત ભવિષ્યમાં સર્વસંમત ઉકેલ આવે તેવો વિકલ્પ ખુલ્લો જ નથી, પણ તેઓ જે શરતોએ સમાધાન કરવા તૈયાર ! રખાયો હતો. થયા હતા એ શરતોના આધારે કોઇ મંત્રણાઓ થતી - જો એક તિથિ પણે સ્વ. ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ હોય તો તેમના શિષ્યો આજે પણ વિચાર કરવા અને | મહારાજે કબૂલ રાખેલા પટ્ટકમાં તેમને જરૂરી લાગે તે કોઇ ઉપાય શોધવા તૈયાર છે. સુધારાઓ કરાવ્યા પછી તે પટ્ટક કબૂલ રાખ્યો હોત તો સંવત ૨૦૪૧માં સમાધાન માટે જે વાટાઘાટો થઇ | કદાચ એ પ્રશ્નનો ત્યારે જ નિવેડો આવી ગયો હોત. તેના તેનાથી નીચેના ફાયદાઓ થયા : બદલે તેમણે બે તિથિના છ આચાર્યોને પોતાના પક્ષમાં (૧) ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજે | લઈ બાર આચાર્યોની સહી સાથે જે પટ્ટક બહાર પાડયો સહજતાથી જણાવ્યું કે શ્રી સંઘની આરાધનાદિનની | તે નીચે મુજબ હતો : ઐકયતા કરવા બંને પક્ષ પોતપોતાની માન્યતાઓ ઊભી સંવત ૨૦૪૨માં ઘડાયેલ રાખીને આચરણામાં ફેરફાર કરી શકે છે. તિથિ સમાધાન તથા સંધ આચરણા પટ્ટક (૨) ગચ્છાધિપતિશ્રી રામચન્દ્રસૂરિ મહારાજ બીજ, આપણા શ્રીસંઘમાં વર્તમાનમાં પ્રવર્તતા તિથિ મતભેદ પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદસની ક્ષયવૃદ્ધિએ | દૂર કરી સકલ સંઘના ઐકય માટેનો નીચેનો નિર્ણય અનુક્રમે એકમ, ચોથ, સાતમ, દસમ અને તેરસની | પટ્ટકરૂપે રજૂ કરીએ છીએ. ક્ષયવૃદ્ધિ લખવા તૈયાર થયા. તેવી જ રીતે તેઓ પૂનમ | આજ સુધી એક તિથિ પશે અને બે તિથિ પક્ષે - અમાસની ક્ષયવૃદ્ધિએ પણ તેરસની ક્ષયવૃદ્ધિ લખવા પોતપોતાની આરાધના શાસ્ત્ર અને પરંપરાને સાપેક્ષ સંમત થયા. રાખી કરેલી છે, પણ હવે શ્રીસંઘની ઐક્યતા ખાતર (૩) સાગરજી મહારાજના સમુદાયે ઇતિહાસમાં | નીચે પ્રમાણે નક્કી કરે છે. પહેલી વખત ભાદરવા સુદ પાંચમની ક્ષયવૃદ્ધિએ છઠ્ઠની | (૧) બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશની = પર્વતિથિના સત્યની શોધમાં 2 ૬૮= Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76