Book Title: Parvatithina Satyani Shodhma
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 49
________________ GUગજીવીપી તિરાડ કાપલીજ આપણે જોયું કે સંવત ૧૯૫૨માં સંવત્સરીની પંચાંગ બદલવામાં ઉતાવળ કરી, તેમાં કેટલું તથ્ય છે તે આરાધના બાબતમાં આખા તપાગચ્છ સંઘથી અલગ આપણે જોઈએ. છેક સંવત ૧૯૮૯ની સાલમાં ચોકો ઊભો કરી આગમોદ્ધારક સાગરાનંદસૂરિ મહારાજે સંવત્સરીભેદ આવ્યો ત્યારથી બે તિથિ પક્ષ તરીકે શ્રી સંઘમાં બુદ્ધિભેદ પેદા કર્યો, જે આચરણાભેદમાં અને પાછળથી પ્રસિદ્ધ થયેલા પક્ષના તે સમયના વિદ્યમાન વિખવાદમાં પરિણમ્યો. તેમ છતાં આખો સંઘ મહદંશે આચાર્ય ભગવંતો જેવા કે સિદ્ધિસૂરીશ્વરજી, એક જ રહ્યો હતો. સંવત ૧૯૯૩માં બે તિથિ પક્ષ લબ્ધિસૂરીશ્વરજી, દાનસૂરીશ્વરજી વગેરે કહેતા આવ્યા તરફથી પર્વતિથિઓની આરાધના માટે જે પંચાંગો હતા કે પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ બાબતમાં સંઘમાં ખોટો બહાર પાડવામાં આવ્યા તેમાં પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ રિવાજ પ્રવર્તી રહ્યો છે, માટે તેને બદલવો જોઈએ. એ યથાવત્ રાખવામાં આવી હતી, જે તે સમયે ચાલી સાથે એ ગીતાર્થ મહાત્માઓને એ વાતનો પણ ખ્યાલ રહેલી “પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ ન જ કરાય એવી હતો કે સકળ સંઘની એકમતિ કર્યા વિના આ ખોટી માન્યતાના આધારે તૈયાર થતા અને તે સમયે મહદંશે જણાતી પરંપરા પણ બદલી શકાય નહિ, કારણ કે તેમ વપરાતાં પંચાંગ કરતાં જુદાં પડતાં હતાં. વળી તેમાં કરવાથી સંઘના બે ટુકડા થઈ જાય. એ માટે ધીરજ પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ પણ કબૂલ ધરી તેઓ યોગ્ય તકની રાહ જોઈ રહ્યા હતા. કરવામાં નહોતી આવી, જેને કારણે તેવા પ્રસંગે સંવત ૧૯૯૦માં અમદાવાદ ખાતે સમગ્ર શ્વેતાંબર ચૌદસની આરાધનાના દિવસો બદલાઈ જતા હતા અને મૂર્તિપૂજક જૈન સંઘના શ્રમણોનું સંમેલન મળ્યું, જેમાં તે બાબતમાં સંઘમાં ભાગલા પડી જતા હતા. એટલું તો તપાગચ્છ ઉપરાંત અંચલગચ્છ, પાઋચન્દ્રગચ્છ, સ્પષ્ટ છે કે આ રીતે સમગ્ર સંઘની સર્વાનુમતિ સાધ્યા ખરતરગચ્છ, ત્રિસ્તુતિકગચ્છ વગેરેના સાધુઓ પણ વિના પંચાંગની બાબતમાં પ્રસ્થાપિત રિવાજ બદલવાને ઉપસ્થિત હતા. બે તિથિ પક્ષના વડીલ મહાત્માઓએ કારણે તપાગચ્છની એકતામાં નાનકડી તિરાડ પડી, સંમેલનના અધ્યક્ષ શાસનસમ્રાટ નેમિસૂરીશ્વરજી મહારાજ જેણે આગળ જતા ખૂબ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. હવે સમક્ષ રજૂઆત કરી કે તપાગચ્છના બધા શ્રમણો અહીં વિચારવાનું એ રહે છે કે પંચાંગની આચરણા એકઠા થયા છે, ત્યારે તિથિના પ્રશ્ન ઊભી થયેલી બદલવા માટે જવાબદાર કોણ ? સમસ્યાનું નિરાકરણ પણ શોધી લેવું જોઈએ. એ સમયે દેખીતી રીતે અભ્યાસ કરતા એવું જ જણાય કે નેમિસૂરિ મહારાજ તરફથી એવી દલીલ કરવામાં આવી બે તિથિ પક્ષે ઉતાવળ કરી, સકળ સંઘને વિશ્વાસમાં કે તિથિનો પ્રશ્ન માત્ર તપાગચ્છ સંઘ પૂરતો મર્યાદિત છે, લીધા વિના નવાં પંચાંગોનો એકપક્ષી અમલ શરૂ કર્યો, જ્યારે આ સમેલન સમગ્ર શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાયનું તેને કારણે સંઘભેદ ઊભો થયો, પરંતુ થોડા ઊંડા છે, માટે તેની ચર્ચા સમેલનમાં કરી શકાય નહિ. તેના ઊતરતાં કંઈક અલગ જ ચિત્ર નજરે પડે છે. બે તિથિ પ્રત્યુત્તરમાં બે તિથિ પશે એવો ઉપાય સૂચવ્યો કે આ પક્ષ ઉપર એવો આક્ષેપ કરવામાં આવે છે કે તેમણે | સમેલનની કાર્યવાહી પૂરી થઈ જાય તે પછી આ જ = પર્વતિથિના સત્યની શોધમાં 2 ૪૭ = Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76