Book Title: Parvatithina Satyani Shodhma
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 56
________________ તિથિB8રતીવીરોષભરવા કોક સંયુક્ત કુટુંબમાં રહેતા બે ભાઈઓ ઝઘડે, એકબીજા | સ્થાનકો પોતાના જ પક્ષની આરાધના માટે ઊભાં થઈ સાથે બોલવાનું બંધ કરી દે અને એક જ છત નીચે બે | રહ્યાં છે તે સૌથી વધુ ચિંતાજનક બાબત છે. આ અલગ , અલગ ચૂલા પ્રગટે ત્યાં સુધી તેમની વચ્ચે સમાધાનની | સ્થાનકો ઊભાં કરવાની અથવા તો જૂના સ્થાનકો ઉપર આછીપાતળી શક્યતા પણ જીવંત ગણાય છે, કારણ કે | પોતાનો કબજો જમાવવાની વૃત્તિ કેવી રીતે પેદા થઇ, એ તેઓ હજી એક જ ઘરમાં વસી રહ્યા છે. જે ક્ષણે બેમાંથી સમજવા આપણે અતીતમાં ઊંડો પ્રવાસ કરવો પડશે. એક ભાઈ ગેરવર્તાવથી ત્રાસી પોતાના પરિવારના રહેવા સંવત ૧૯૯૨ની સાલમાં સંવત્સરીની આરાધનાના માટે નવું ઘર ઊભું કરે, ત્યારે સમાધાનની આશાઓ | દિવસ માટે જ્યારે પહેલી વખત મોટું ભંગાણ પડયું ખૂબ જ ધૂંધળી બની જાય છે. વળી આવું બને ત્યારે ત્યારે આચાર્ય રામચન્દ્રસૂરિ મહારાજ અને તેમના ગુરુ પોતાનું અલાયદું ઘર ઊભું કરનાર ભાઈ આપમેળે જ | પ્રેમસૂરિ મહારાજ ભૂલેશ્વર ખાતે આવેલા મોહનલાલજી પૈતૃક સંપત્તિ ઉપરનો પોતાનો અધિકાર ગુમાવી બેસતા | મહારાજના ઉપાશ્રય તરીકે જાણીતા લાલબાગ ઉપાશ્રયમાં હોય છે. પોતાની માન્યતા પ્રમાણે આરાધના કરવા માટે | ચાતુર્માસ બિરાજમાન હતા. એ વખતે પાયધુની ખાતે અલગ દેરાસરો અને ઉપાશ્રયો વગેરે ઊભાં કરી બે | આવેલા મોતીશા શેઠે બંઘાવેલા પ્રાચીન ગોડીજી સંઘના તિથિ સમુદાય અને અમુક કિસ્સાઓમાં એક તિથિ વર્ગ | ઉપાશ્રયમાં આચાર્ય પ્રેમસૂરિ મહારાજના જ સમુદાયના પણ આવી જ ગંભીર ભૂલ કરી રહ્યો છે. સ્થાનકો ઊભાં | ક્ષમાભદ્રવિજયજી ચાતુર્માસ હતા, પણ આ સ્થાનમાં કરવાની પ્રવૃત્તિઓનાં બીજ આશરે ૩૦ વર્ષ અગાઉ આચાર્ય વિજયવલ્લભસૂરિના ભક્ત શ્રાવકોનું ભારે જોર આરોપાયાં હશે, પણ હવે તેની નુકસાનકારક પ્રતિક્રિયાઓ હતું. એ સમયે આચાર્ય રામચન્દ્રસૂરિ મહારાજ અને આવી રહી છે. અલગ સ્થાનકો ઊભાં કરવાની આ | આચાર્ય વલ્લભસૂરિ મહારાજ વચ્ચે તિથિ સિવાયના પ્રવૃત્તિ લાચારીમાંથી અથવા સંઘર્ષથી બચવાની ભાવનાથી | બાળદીક્ષા, દેવદ્રવ્ય વગેરે અનેક બાબતોમાં ગંભીર પેદા થઈ હોવા છતાં પણ જો તેનો કોઈ ઉકેલ નહિ | મતભેદો ચાલતા હતા, પણ તે એટલા ગંભીર નહોતા શોધવામાં આવે તો આખો તપાગચ્છ બે એવા ટુકડાઓમાં | એટલે જ આચાર્ય પ્રેમસૂરિ મહારાજના સમુદાયના સાધુ વહેંચાઈ જશે, જેને દુનિયાની કોઈ તાકાત ફરીથી સાંધી | ભગવંતને ગોડીજી ખાતે ચાતુર્માસ કરાવવામાં આવ્યું નહિ શકે, એવો ભય ડોકિયાં કરી રહ્યો છે. હતું. સંવત ૧૯૯૨ના ચાતુર્માસ દરમિયાન જ સંવત્સરીનો 'સંઘના મોવડીઓ સાથે મળીને જ્યાં સુધી | | વિવાદ વકર્યો એ વર્ષે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ તિથિવિવાદનો શાસ્ત્રસંમત ઉકેલ ન આવે ત્યાં સુધી | આવતી હતી. આચાર્ય વલ્લભસૂરિ મહારાજે પાંચમની ચોક્કસ સ્થાનમાં લઘુમતિમાં રહેલા આરાધકોએ લાચારીમાં | | વૃદ્ધિએ ચોથની વૃદ્ધિ જાહેર કરી બીજી ચોથ એટલે કે મુકાવું ન પડે તેવી સગવડ કરી આપશે તો જ આ | પંચાંગની પહેલી પાંચમે સંવત્સરી કરવાની જાહેરાત કરી ભાગલાઓ પડવાની પ્રક્રિયાને બ્રેક લગાશે. એક તિથિ | દીધી હતી. તેની સામે આચાર્ય પ્રેમસૂરિ મહારાજે અને બે તિથિ પક્ષો એક જ સ્થાનકમાં આરાધના કરતા | પંચાંગની ખરી ચોથે જ સંવત્સરી કરવાનો નિર્ણય કર્યો, પોતાની માન્યતા સાચી ઠરાવવા માટે ઝઘડતા હતા ત્યાં | | એટલે બંને પક્ષના મોરચા સામસામે મંડાઈ ગયા હતા. સુધી તો ઠીક હતું, પણ હવે બંને પક્ષ તરફથી જે નવાં | એ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિમાં આચાર્ય પ્રેમસૂરિ = પર્વતિથિના સત્યની શોધમાં 3 ૫૪ = Jain Education Intematonal

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76