Book Title: Parvatithina Satyani Shodhma
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 33
________________ લીતિથિવીવાળુતાવાસમઈપુરાણો એક તિથિ વર્ગ તરફથી જે એવો દાવો કરવામાં | જો જૈન શાસ્ત્રો પર્વતિથિઓના ક્ષયને ન સ્વીકારતા આવે છે કે જૈન શાસ્ત્રોમાં કે પરંપરામાં પર્વતિથિઓની તો આ ૧૨ પર્વતિથિઓનો ક્ષય જૈન પંચાંગમાં લયવૃદ્ધિ માન્ય કરવામાં જ નથી આવતી, તેનું ખંડન દર્શાવ્યો જ ન હોત. કરતા અનેક નક્કર પુરાવાઓ બે તિથિ વર્ગ તરફથી (૨) ઉમાસ્વાતિ મહારાજનો પ્રઘોષા આપવામાં આવે છે. આ પુરાવાઓમાં આગમગ્રંથોથી વિક્રમની પહેલી સદીમાં થઈ ગયેલા વાચક માંડી પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથો અને જૈન પંચાંગોનો પણ ઉમાસ્વાતિ મહારાજે “ક્ષયે પૂર્વા તિથિકાર્યા, વૃદ્ધી સમાવેશ થાય છે. આ પુરાવાઓનો કોઈ પ્રતીતિજનક કાર્યા તથોત્તરા', એવો જે પ્રઘોષ આપ્યો છે, તેમાં પ્રતિવાદ આજ સુધીમાં એક તિથિના કોઈ આચાર્યો રજૂ પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિનો સ્વીકાર કરવામાં આવ્યો છે કરી શક્યા નથી. અહીં આ પુરાવાઓ ક્રમસર રજૂ અને તેવા પ્રસંગે આરાધનાની વ્યવસ્થાનું માર્ગદર્શન કરવામાં આવે છે. આપ્યું છે. (૧) જૈન પંચાંગ (૩) શ્રી પર્યુષણા સ્થિતિ વિચાર પર્વતિથિઓનો પણ ક્ષય હોય તેનો સૌથી મોટો આ ગ્રંથમાં નીચે મુજબ વિધાન છે : “યો યત્ર પુરાવો તો જૈન પંચાંગ છે, જેનો વર્તમાન કાળમાં વિચ્છેદ | માસો યત્ર તિથિર્યદ્ર નક્ષત્ર વા વર્તુત્તે તાનિ તત્રેવ મુચ્યત્વે થયેલો છે. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, લોકપ્રકાશ વગેરે ઈતિ હિ સર્વપ્રસિદ્ધવ્યવહાર:” આગમગ્રંથોમાં અને જ્યોતિષકરંડક વગેરે શાસ્ત્રોમાં અર્થ : જ્યાં જે માસ, તિથિ અથવા નક્ષત્ર વધ્યાં તેના ઉલ્લેખો મળે છે. આ જૈન પંચાંગમાં પાંચ વર્ષનો હોય તે ત્યાં જ છોડી દેવાય છે, એ જ સર્વ પ્રસિદ્ધ એક યુગ ગણવામાં આવતો. યુગનો પ્રારંભ અષાઢ વદ વ્યવહાર છે. સંવત ૧૪૮૬માં રચાયેલા આ ગ્રંથના એકમે થતો અને સમાપ્તિ અષાઢ સુદ પૂનમે થતી. તેમાં લેખક હર્ષભૂષણવિજયજી ગણિ છે, જેઓ તપાગચ્છીય દર ૬૧ તિથિ પછી ૬૨મી તિથિનો ક્ષય આવતો. આ આચાર્યશ્રી દેવસુંદરસૂરિના પટ્ટાલંકાર આચાર્યશ્રી રીતે એક વર્ષમાં છ તિથિનો અને પાંચ વર્ષમાં ૩૦ સોમસુંદરસૂરિના શિષ્ય આચાર્યશ્રી મુનિસુંદરસૂરિના તિથિઓનો ક્ષય આવતો. પાંચ વર્ષમાં ૧૮૩૦ સૌરદિન નિશ્રાવર્તી હતા. સામે ૧૮૬૦ ચંદ્રતિથિ આવતી, એક વર્ષ ૩૬૦ તિથિનું (૪) શ્રી હીરપ્રશ્નોત્તરાણિ : રહેતું, જેને કારણે યુગના ત્રીજા વર્ષે પોષ માસની અને પ્રશ્ન : પાંચમ તિથિનો ક્ષય હોય ત્યારે તેનો તપ પાંચમા વર્ષે અષાઢ માસની એમ બે માસની જ વૃદ્ધિ | કઈ તિથિમાં કરાય? અને પૂર્ણિમા તૂટી હોય તો કઈ આવતી. પાંચ વર્ષના એક યુગમાં જે ૩૦ તિથિનો ક્ષય તિથિમાં કરાય ? આવતો તેમાં બાર પર્વતિથિ આવતી હતી. આ ક્ષય ઉત્તર : પાંચમ તિથિનો ક્ષય હોય ત્યારે તેનો તપ પામતી પર્વતિથિઓ નીચે મુજબ હતી : (૧) આસો વદ | પૂર્વતિથિમાં કરાય છે. અને પૂર્ણિમાનો ક્ષય હોય ત્યારે બીજ, (૨) આસો વદ ચૌદશ, (૩) આસો સુદ તેનો તપ તેરસ-ચૌદશમાં કરાય છે. તેરસે ભૂલી જવાય અગિયારસ, (૪) આસો વદ આઠમ, (૫) આસો સુદ તો પડવે. પાંચમ, (૬) ચૈત્ર સુદ પાંચમ, (૭) બન્ને પોષ સુદ પૂનમ (૫) શ્રી સેનપ્રશ્ન (૮) ચૈત્ર વદ આઠમ (૯) ચૈત્ર વદ બીજ, (૧૦) ચૈત્ર પ્રશ્ન : અષ્ટમી તિથિની વૃદ્ધિ હોય ત્યારે બીજે વદ ચૌદશ અને (૧૧) ચૈત્ર સુદ અગિયારસ. (૧૨) બન્ને | દિવસે તિથિનું આરાધન કરાય છે, પણ તે દિવસે અસાઢ સુદ પૂનમ પચ્ચકખાણ સમયે ઘડી બે ઘડીની જ તિથિ હોય છે. = પર્વતિથિના સત્યની શોધમાં ૨ ૩૧ = Jafredatom tematuna www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76