Book Title: Parvatithina Satyani Shodhma
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 40
________________ સ્વ. રામચન્દ્રસૂરિ અને સ્વ. સાગરાનંદસૂરિ મહારાજે જે | ચર્ચામાં સાગરજી મહારાજે પહેલા પોતાના નવા મુદ્દાઓનું દલીલો કરી હતી તે તો આજે પણ દસ્તાવેજી ઈતિહાસના | સ્થાપન કર્યું હતું, જ્યારે રામચન્દ્રસૂરિ મહારાજે પોતાના રૂપમાં સંઘરાયેલી છે, જેને વાંચીને કોઈ પણ તટસ્થ | ૨૫ મુદ્દાઓનું સ્થાપન કર્યું, ત્યાર બાદ સાગરજી મહારાજે સમીક્ષક સત્યની તારવણી આજે પણ કરી શકે તેમ છે. | રામચન્દ્રસૂરિ મહારાજના મુદ્દાઓનું ખંડન રજૂ કર્યું, તિથિચર્ચામાં લવાદ તરીકે ડૉ. પી. એલ. વૈદ્યની નિમણૂક | જ્યારે રામચન્દ્રસૂરિ મહારાજે સાગરજી મહારાજના કરવામાં આવી તેમની સમક્ષ લેખિત અને મૌખિક | મુદ્દાઓને લેખિત ખંડન કર્યું. પુરાવાઓ તા. ૫-૬-૭ માર્ચ ૧૯૪૩ના દિવસો દરમિયાન પૂનાના વડિયા કોલેજના સંસ્કૃતના પ્રોફેસર અને પાલિતાણા ખાતે રજૂ કરવામાં આવ્યાં. તા. ૭ માર્ચે | તિથિચર્ચાના લવાદ ડૉ. પરશુરામ એલ. વૈદ્ય બંને આચાર્ય સાગરાનંદસૂરીશ્વરજી અને આચાર્ય | આચાર્યોની લેખિત દલીલોનો અભ્યાસ કરી તેમને રૂબરૂ રામચન્દ્રસૂરીશ્વરજીએ એક લેખિત કરાર ઉપર સહી મળવા ઈ.સ. ૧૯૪૩ના માર્ચ મહિનામાં પાલિતાણા કરી, જેમાં ઠરાવવામાં આવ્યું કે, “ડૉ. પી. એલ. વૈદ્ય | આવ્યા અને બંને આચાર્યોની મૌખિક દલીલો સાંભળી. તેમનો નિર્ણય કસ્તુરભાઈ લાલભાઈ મારફત મોકલી | તેમણે સંસ્કૃતમાં પોતાનો આશરે ૬૦ પાનાનો ચુકાદો આપે તે સઘળા ઉપર અમો બંને તેમ જ અમારો | તૈયાર કરી કસ્તુરભાઈને આપ્યો. કસ્તુરભાઈએ આ શિષ્યસમુદાય કોઈ પણ જાતની મૌખિક અથવા લેખિત | ચુકાદાનું અંગ્રેજી તેમ જ ગુજરાતીમાં ભાષાંતર કરાવ્યું. ટીકા પ્રગટ કરશે નહિ. તેમ છતાં જો કોઈ કરશે તો તેને | ડૉ. પી.એલ. વૈદ્ય તો પોતાનો ચુકાદો જૂન મહિનાના અમારી આજ્ઞા બહાર જાહેર કરવામાં આવશે.' લવાદનો | પ્રથમ સપ્તાહમાં જ લખીને કસ્તુરભાઈને પહોંચાડી દીધો ચુકાદો આવે તે પહેલાં જ આચાર્ય સાગરાનંદસૂરીશ્વરજીએ | હતો. કોઈ અકળ કારણોસર કસ્તુરભાઈ એક મહિના તા. ૫-૭-૪૩ના રોજ એક પત્રિકા બહાર પાડી જાહેર સુધી આ ચુકાદો જાહેર કરી ન શક્યા એ દરમિયાન એ કર્યું કે ડૉ. પી. એલ. વૈદ્ય તટસ્થ રહ્યા નથી માટે તેમનો | વાત લિક થઈ ગઈ કે ચુકાદો રામચન્દ્રસૂરિ મહારાજની ચુકાદો અમને બંધનકર્તા રહેશે નહિ. લવાદીચર્ચાની | તરફેણમાં છે. આ જાણી સાગરજી મહારાજે પાણી પદ્ધતિ એવી હતી કે બંને પક્ષના આચાર્યો પોતાના મંતવ્યો પહેલાં પાળ બાંધતા હોય તેમ તા. ૫ જુલાઈએ એક મુદ્દાસર લખીને એકબીજાને પહોંચતા કરે. બંને આચાર્ય | પત્રિકા બહાર પાડી ચુકાદાનો અસ્વીકાર જાહેર કરી પ્રતિપક્ષના મુદ્દાઓ વાંચી તેનું ખંડન-મંડન કરતા મુદ્દાઓ | દીધો. સાગરજી મહારાજનું આ લેખિત નિવેદન વાંચી લેખિત તૈયાર કરે અને કસ્તુરભાઈ લાલભાઈને પહોંચાડે. લવાદીચર્ચામાં મુખ્ય ભૂમિકા ભજવનાર કસ્તુરભાઈ આ બંને આચાર્યોનું લખાણ લવાદને સોંપવામાં આવે, જે લાલભાઈને ભારે દુઃખ થયું અને આઘાત પણ લાગ્યો. બધા મુદ્દાઓનો અભ્યાસ કરી છેવટે બંને આચાર્યોને તેમણે એક લેખિત નિવેદન બહાર પાડી જણાવ્યું કે, રૂબરૂ મળે અને તેમની મૌખિક દલીલો પણ સાંભળે અને | “મને જણાવતાં દુઃખ થાય છે કે ફક્ત મમત્વને વશ થઈ ત્યાર બાદ પોતાનો લેખિત ફેંસલો આપે. લવાદી લેખિત | મહાગ્રહ બંધાતા વિદ્વાન આચાર્ય પોતાની લેખિત કબૂલાત = પર્વતિથિના સત્યની શોધમાં તે ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76