Book Title: Parvatithina Satyani Shodhma
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 45
________________ ક્ષય વાતને સાચી ઠરાવવા શાસનસમ્રાટ સમુદાયના સાધુઓ એક તિથિ વર્ગમાં વિરોધાભાસ તેમ જ શ્રાવકોએ ગામેગામ ફરી સોમવારે સંવત્સરી સંવત ૧૯૫૨થી લઈ ૨૦૪૨ની સાલ સુધીમાં કરવાની સહી ઝુંબેશ ચલાવી અને મુંબઈમાં તો રવિવારે દસ વખત સંવત્સરીની તિથિમાં ભેદ આવ્યો છે. આ સંવત્સરી કરાવનારા સાગરજી મહારાજના સાધુઓના દસ, પૈકી પાંચ - વખત સાગરજી મહારાજના ચોમાસા કેન્સલ કરાવવાની ઝુંબેશ પણ ચાલી. આ સમુદાયની અને શાસનસમ્રાટના સમુદાયની સંવત્સરી ઝુંબેશમાં બંને પક્ષે એકબીજા ઉપર ખૂબ જ કીચડ અલગ થઈ હતી. શાસનસમ્રાટના સમુદાયે પાંચ ઉછાળ્યો. સમાધાનના બધા પ્રયાસો નિષ્ફળ ગયા, એટલે વખત સાગરજી મહારાજના સમુદાય સાથે કરી તો પાંચ છેવટે એક તિથિનો ગઢ ગણાતા મુંબઈના ગોડીજી વખત બે તિથિની સાથે કરી, જે નીચે મુજબ છે. ઉપાશ્રયમાં પણ બે દિવસ સંવત્સરી પ્રતિક્રમણ થયું. વર્ષ ભાદરવા સુદ-૫ શાસનસમ્રાટ સાગરજી મહારાજના ભક્તોએ ત્રીજનો ક્ષય માની રવિવારે આગમોદ્ધારક સંવત્સરી મનાવી, તો નેમિસૂરિ મહારાજના ભક્તોએ સંવત ૧૯૫૨ ક્ષય અલગ છઠ્ઠનો ક્ષય માની સોમવારે સંવત્સરી કરી. સંવત ૧૯૬૧ ક્ષય અલગ સંવત ૨૦૪૪ની સાલમાં અમદાવાદ ખાતે તપાગચ્છ સંવત ૧૯૮૯ ક્ષય અલગ સંઘના શ્રમણોનું એક મીની સંમેલન થયું તેમાં ફરી સંવત ૧૯૯૨ વૃદ્ધિ સાથે સાગરજી મહારાજ અને નેમિસૂરિ મહારાજના સમુદાયો સંવત ૧૯૯૩ વૃદ્ધિ સાથે વચ્ચે સમાધાન કરવાની કોશિષ સમેલનના અધ્યક્ષ સંવત ૨૦૦૪ ક્ષય અલગ આચાર્ય તરફથી કરવામાં આવી. આ સંમેલનમાં સંવત ૨૦૧૩ સાથે સંવત્સરીનો વિવાદ કાયમ માટે મિટાવી દેવા ભાદરવા સંવત ૨૦૨૮ વૃદ્ધિ સાથે સુદ પાંચમના ભયે છઠ્ઠનો ક્ષય અને પાંચમની વૃદ્ધિએ સંવત ૨૦૩૩ ક્ષય સાથે ત્રીજની વૃદ્ધિ કરવાનો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવ્યો સંવત ૨૦૪૨ ક્ષય હતો. આમાં પાંચમના ભયે છઠ્ઠના લયમાં નેમિસરિ સુદ પાંચમનો ક્ષય આવ્યો. આ વખતે બે તિથિ વર્ગે | મહારાજની માન્યતા સચવાઈ રહેતી હતી અને પાંચમની પાંચમનો ક્ષય માની શનિવારે ચોથની સંવત્સરી કરી, | વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરવામાં સાગરજી મહારાજની જ્યારે શાસનસમ્રાટ તેમ જ આગમોદ્ધારકના સમુદાયે માન્યતા પણ સચવાઈ રહી હતી. સાગરજી સમુદાય સંવત ૨૦૧૪માં સાધેલી એકતાને ટકાવી રાખી ત્રીજનો | વતી પ્રતિનિધિ તરીકે શ્રમણ સંમેલનમાં હાજર રહેલા ક્ષય કરી શુક્રવારે જ સંવત્સરીની આરાધના કરી. બે | આચાર્ય નરેન્દ્રસાગરસૂરીશ્વરજીએ પહેલા આ ઠરાવમાં સમુદાયો વચ્ચે સંવત ૨૦૧૪માં સધાયેલી આ એકતા | સહી તો કરી, પણ બીજે જ દિવસે તેમણે પોતાની સહી ફરી સંવત ૨૦૪૨માં પડી ભાંગી, કારણ કે તે વર્ષે ફરી | પાછી ખેંચી અમદાવાદના સંદેશમાં જાહેર નિવેદન કરી જન્મભૂમિ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમનો ક્ષય આવતો | પોતે શા માટે સંમેલનમાંથી છૂટા થયા, તેનો ખુલાસો હતો. આ વર્ષે નેમિસૂરિ મહારાજના સમુદાયના આચાર્ય | કર્યો. આજે સાગરજી મહારાજનો આખો સમુદાય આ સર્યોદયસરીશ્વરજીએ છઠ્ઠનો ક્ષય કરી ચોથના સોમવારે | સમેલનમાંથી નિકળી ગયો છે. પણ તેમને મનાવવા માટે જ સંવત્સરી કરવાની જાહેરાત કરી દીધી. આ બાજુ | પાંચમની વૃદ્ધિએ ત્રીજની વૃદ્ધિ કરવાનો ઠરાવ અડીખમ સાગરજી મહારાજનો સમુદાય તો ત્રીજનો ક્ષય કરી | છે અને તે મુજબ જ આ વર્ષે એક તિથિ પક્ષ સંવત્સરી રવિવારે સંવત્સરી કરશે તે નક્કી હતું. આ વર્ષે પોતાની 1 પણ કરશે. = પર્વતિથિના સત્યની શોધમાં ૪૩ અલગ Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76