________________
આશરોકયાર્થી સાગરાની સૂરીશ્વરજીવીપણા જેલીબ્રા
જૈને દૃષ્ટિએ પર્વતિથિના વિવાદનો ઈતિહાસ | આપણે જોયું કે જૈન સંઘમાં વિક્રમના બારમા તપાસતાં તપાસતાં આપણે એક એવા બિંદુ ઉપર આવી
સૈકાથી લઈ વીસમા સૈકા સુધી તિથિની આરાધના વિશે પહોંચ્યા છીએ, જ્યાંથી આ વિવાદ વિકરાળ સ્વરૂપ
એક અથવા બીજા સ્વરૂપે વિવાદો થયા છે અને ધારણ કરી બેસે છે. અગાઉના પ્રકરણોમાં આપણે જોયું | ભાગલા પડ્યા છે, પણ સંવત્સરીની આરાધના ક્યારે કે પૂનમ-અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની અથવા એકમની
કરવી એ વિશે તપાગચ્છમાં ક્યારેય મતભેદો પેદા થયા ક્ષયવૃદ્ધિ કરવાના અસંવેગી યતિઓએ પ્રવર્તાવેલા રિવાજને
નહોતા. પરમાત્મા શ્રી મહાવીરદેવે શાસનની સ્થાપના કારણે તપાગચ્છમાં તિથિભેદ તો ઊભો થઈ જ ગયો
કરી ત્યારથી લઈ વિક્રમ સંવત ૧૯૫૨ સુધી સમગ્ર સંઘ હતો. યતિઓના પ્રભાવ હેઠળ જ ભીંતિયાં પંચાંગો એક જ દિવસે સંવત્સરીની આરાધના કરતો. વીર છપાવવામાં આવતાં તેમાં તો પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવાને | નિવણ પછી દશમાં સૈકામાં યુગપ્રધાન શ્રી બદલે પૂર્વની અપર્વતિથિઓની જ ક્ષયવૃદ્ધિ લખવામાં | કાલિકસૂરીશ્વરજીએ સંવત્સરી ભાદરવા સુદ પાંચમને આવતી અને કરવામાં આવતી. આ સાથે સંવેગી બદલે ચોથની કરી ત્યારે પણ આખો સંઘ તેમને સાધુઓના પ્રભાવ હેઠળ જે પંચાંગો નીકળતાં તેમાં અનુસર્યો હતો. એ વખતે પણ કોઈ વિવાદ થયો નહોતો. પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિને કાયમ રાખવાની પરંપરા પણ લગભગ અઢી હજાર વર્ષ સુધી સંવત્સરી એક સાથે - ચાલુ રહી.
મનાવવાની જે પરંપરા હતી, તેનો સંવત ૧૯૫૨ (ઈ.સ. આપણે અગાઉ જોયું કે વિક્રમ સંવત ૧૮૭૦ની | ૧૮૫)ની સાલમાં ભંગ થયો. સંઘમાં પહેલવહેલો સંવત્સરી સાલમાં એક જૈન પંચાંગ બહાર પડાયું હતું, જેમાં | બાબતમાં મતભેદ પેદા કરવામાં ઝવેરસાગરજીના વીસ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કાયમ રાખવામાં આવી હતી. તેવું | વર્ષના યુવાન શિષ્ય આનંદસાગરજી નિમિત્ત બન્યા, જ પંચાંગ વિક્રમ સંવત ૧૯૧૬ની સાલમાં જૈન દીપક | જેઓ પાછળથી ઈતિહાસમાં આગમોદ્ધારક આચાર્યશ્રી માસિક તરફથી બહાર પડાયું હતું, જેમાં બે વદ પાંચમ | | સાગરાનંદસૂરીશ્વરજી તરીકે પ્રસિદ્ધ થયા. દર્શાવવામાં આવી હતી અને અમાસનો ક્ષય બતાવવામાં
એ સમયે જન્મભૂમિ પંચાંગનો હજી પ્રારંભ નહોતો આવ્યો હતો. ત્યાર બાદ સંવત ૧૯૪૫માં સ્વ. થયો. સમગ્ર તપાગચ્છ સંઘ ત્યારે જોધપુરથી પ્રગટ થતા આત્મારામજી મહારાજના ઉપદેશથી તપાગચ્છના શ્રાવક ચંડાશચંડુ પંચાંગને માન્ય કરતો હતો અને તમામ શા. કેશવજી લહેરાભાઈ સાયલાવાલાએ જૈન પંચાંગ પર્વતિથિઓની આરાધના એ મુજબ જ કરતો હતો. મુંબઈ ઈન્ડિયન પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવીને બહાર પાડયું | સંવત ૧૯૫રના ચંડાશચંડ પંચાંગમાં ભાદરવા સુદ હતું. તેમાં સંવત ૧૯૪પના વર્ષની તમામ પર્વતિથિની | પાંચમનો ક્ષય આવતો હતો. એ સમયના સમર્થ જૈનાચાર્યો ક્ષયવૃદ્ધિ કાયમ રાખવામાં આવી હતી. તેમ છતાં પણ | માટે આ ભારે મુંઝવણનો પ્રસંગ હતો. સામાન્ય સંયોગોમાં મુખ્યત્વે તો યતિઓનું શાસન જ ચાલતું હતું અને તેમનાં ! તો પાંચમનો ક્ષય હોય ત્યારે તેઓ ભીંતિયાં પંચાંગમાં ભીતિયાં પંચાંગ પ્રમાણે સંવેગી સાધુઓએ આરાધના 1 ચોથનો ક્ષય કરી તેને સ્થાને પાંચમ લખતા, પણ અહીં કરાવવી પડતી. આ જે બુદ્ધિભેદ કે વિવાદ હતો, તે માત્ર | તો ભાદરવા સુદ ચોથ, એટલે કે સંવત્સરીનો પ્રસંગ મહિનાની બાર પર્વતિથિઓને લગતો જ હતો. સંવત્સરી | હતો. પાંચમને અખંડ રાખવા માટે સંવત્સરીનો ક્ષય કેવી વિશે સંવત ૧૯૫૨ સુધી કોઈ વિવાદ જ નહોતો. | રીતે કરાય ? તો પછી શું કરવું?
પર્વતિથિના સત્યની શોધમાં ૨૧ =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org