Book Title: Parvatithina Satyani Shodhma
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 11
________________ - ૧૩ બુધ ૧૪ ૧૫ એક તિથિની માન્યતા ધરાવતો વર્ગ પૂનમ અથવા પૂનમની વૃદ્ધિ હોય ત્યારે અમાસનો ક્ષય આવે ત્યારે ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષના વાર લૌકિક બે તિથિનું એક તિથિનું ‘પંચાંગ ' પંચાંગ પંચાંગ તેમણે કરેલા અર્થઘટન પ્રમાણે ચૌદશનો ક્ષય કરે એવું | સોમ ૧૩ ૧૩. સાહજિક રીતે માનવાને આપણું મન પ્રેરાય પણ અહીં | મંગળ ૧૪ (૧૪). ૧ ૩ તેઓ એવી દલીલ કરે છે કે ચૌદશ પણ પર્વતિથિ છે, ૧૫ X૧૫ માટે તેનો ક્ષય ન કરાય, માટે પૂનમ-અમાસના ક્ષયે તેઓ ગુર ૧૫ ૧૫ તેરસનો ક્ષય કરે છે. આ રીતે ખગોળસિદ્ધ લૌકિક આ પ્રકારે જોડિયાપર્વમાં પાછળની પર્વતિથિના પંચાંગની તેરસ એક તિથિના પંચાંગમાં ચૌદશ બની જાય ક્ષયવૃદ્ધિ પ્રસંગે ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષના વિભિન્ન અર્થઘટનને કારણે એક જ સંઘમાં પાક્ષિક પર્વની છે અને લૌકિક પંચાંગની ચૌદશ તેમની પૂનમ અથવા આરાધનાના દિવસો બદલાઈ જાય છે અને પક્ષભેદનો અમાસ બની જાય છે. લૌકિક પંચાંગમાં પૂનમની કે પ્રારંભ થાય છે. અમાસની વૃદ્ધિ આવે ત્યારે એક તિથિ વર્ગ શું કરે છે? | અહીં એ વાતનો ઉલેખ જરૂરી છે કે જોડિયાપર્વ તેઓ ચૌદશને બીજી તરસ બનાવી દે છે અને પહેલી | જેવા શબ્દનો ઉલ્લેખ જૈન શાસ્ત્રોમાં કયાંય કરવામાં આવ્યો નથી અને ચૌદસ - પૂનમ અથવા ચૌદશ - પૂનમ અથવા અમાસને ચૌદશ બનાવી દે છે અને બીજી અમાસ એક સાથે જ આવવાં જોઇએ એવો કોઇ પુનમ અથવા અમાસને એકમાત્ર પૂનમ અથવા અમાસ પ્રસ્થાપિત નિયમ પણ અસ્તિત્વમાં નથી. તેમ છતાં ચૌદસ તરીકે કાયમ રાખે છે. આ રીતે બંને પરિસ્થિતિમાં - પૂનમ અથવા ચૌદસ - અમાસને જોડાયેલાં રાખવાના લૌકિક પંચાંગની ચૌદશની ક્ષય અથવા વૃદ્ધિ બેમાંથી કંઈ | દુરાગ્રહમાં ઉદિત ચૌદશ ખસેડવાનું અનિષ્ટ ઊભું થાય જ ન હોવા છતાં તેઓ ચૌદશને આગળ અથવા પાછળ છે, જે ઉદયતિથિના સિદ્ધાંતનો અપનય કરે છે. ખસેડે છે. તેને કારણે એક તિથિ તેમ જ બે તિથિની પૂનમ - અમાસની ક્ષયવૃદ્ધિ પ્રસંગે એક તિથિ પક્ષ જે લૉજિકનો ઉપયોગ કરે છે, તેનો વિસ્તાર તેઓ ચૌદશ અલગ દિવસે આવે છે, જે નીચેના કોઠા દ્વારા ભાદરવા સુદ ચોથ-પાંચમ માટે પણ કરે છે, જેને કારણે ઉદાહરણ તરીકે સહેલાઈથી સમજી શકાય તેમ છે : અગાઉના ઉદાહરણમાં જે રીતે ચૌદશની આરાધનાનો દિવસ બદલાઈ જતો હતો, તેમ ભાદરવા સુદ ચોથ, પૂનમનો ક્ષય હોય ત્યારે એટલે કે સંવત્સરી મહાપર્વની આરાધનાનો દિવસ પણ લૌકિક બે તિથિનું એક તિથિનું બદલાઈ જવા લાગ્યો. વિક્રમ સંવત ૨૦૫૫ની સાલમાં પંચાંગ પંચાંગ પંચાંગ - જન્મભૂમિના લૌકિક પંચાંગ મુજબ ભાદરવા સુદ પાંચમ ૧ ૩ બે આવે છે. બે તિથિ પક્ષ પંચાંગ પ્રમાણે ચોથે જ |૧૪ સંવત્સરીની આરાધના કરશે, જ્યારે એક તિથિ પક્ષ મંગળ ૧૪ ૧૪+૧૫ ૧૫ પ્રથમ પાંચમને ચોથ ગણી બીજે દિવસે સંવત્સરીની બુધ વદ-૧ વદ-૧ વદ-૧ આરાધના કરશે. ભારતભરના જૈન સંઘો એ દિવસે બે ભાગોમાં વહેંચાઈ જશે. વાર સોમ ૧૩ પર્વતિથિના સત્યની શોધમાં D ૯ = Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76