Book Title: Parvatithina Satyani Shodhma
Author(s): Sanjay Kantilal Vora
Publisher: Vitan Prakashan Thane

View full book text
Previous | Next

Page 7
________________ શુક્ર શનિ સોમ જૈન ધર્મ વિશે પ્રાથમિક જ્ઞાન ધરાવતા કોઈ પણ | માટે અલગ-અલગ દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના જિજ્ઞાસુને પ્રશ્ન થશે કે એવી કઈ ગંભીર સમસ્યા છે, જેને | કરવા તત્પર બન્યાં છે ? આ સવાલનો જવાબ મેળવવા કારણે શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘનાં બે | માટે આપણે સંવત ૨૦૫૫ના ખગોળસિદ્ધ જન્મભૂમિ જૂથો ભેગાં મળીને એક જ દિવસે સંવત્સરી મહાપર્વની | પંચાંગનો બારીકાઈથી અભ્યાસ કરવો પડશે. આ પંચાંગ આરાધના કરવા તૈયાર થતાં નથી ? આ સવાલનો આખા તપાગચ્છ માન્ય કરેલું છે. જવાબ શોધવા માટે જૈન ધર્મમાં પર્વતિથિઓનું માહાભ્ય જન્મભૂમિ પંચાંગના ૭૬મા પાના ઉપર વિક્રમ અને તેનો ખગોળસિદ્ધ પંચાંગ વચ્ચેનો સંબંધ જાણવો સંવત ૨૦૫૫ના ભાદરવા માસના શુકલ પક્ષનો કોઠો ખૂબ જરૂરી છે. આપવામાં આવ્યો છે. આ કોઠામાં ભાદરવા સુદ એકમથી મહાનિશીથ સૂત્ર નામના આગમગ્રંથમાં જણાવવામાં પાંચમ સુધીની તિથિઓ નીચે મુજબ દર્શાવવામાં આવી છે. આવ્યું છે કે આગામી જીવનના આયુષ્યનો બંધ વિશેષ તિથિ વાર તારીખ કરીને કાલની પર્વસંધિઓમાં થતો હોવાથી આ દિવસોમાં ૧૦-૯-૧૯૯૯ વિશેષ આરાધના કરવી. જૈન ધર્મ અને વૈદિક ધર્મોમાં પણ પૂનમ, અમાસ, ૧૧-૯-૧૯૯૯ રવિ ૧૨-૯ - ૧૯૯૯ ચૌદસ, અગિયારસ, આઠમ, પાંચમ અને બીજાને પર્વતિથિઓ ગણવામાં આવે છે. એક મહિનામાં બે બીજ, ૧૩-૯-૧૯૯૯ મંગળ ૧૪-૯-૧૯૯૯ બે પાંચમ, બે આઠમ, બે અગિયારસ, બે ચૌદસ અને પૂનમ-અમાસ મળી કુલ ૧૨ પર્વતિથિઓ આવે છે. આ બુધ ૧૫-૯-૧૯૯૯ બધી માસિક પર્વતિથિઓ કહેવાય છે. તેવી રીતે - હવે જ્યારે જન્મભૂમિનું પંચાંગ સમગ્ર તપાગચ્છ જૈન સંવત્સરી એ વાર્ષિક પર્વતિથિ હોવાથી તેને મહાપર્વતિથિ | સંઘે સર્વાનુમતે સ્વીકારેલું છે, ત્યારે ચાલુ વર્ષે ભાદરવા ગણવામાં આવે છે. ભગવાન શ્રી મહાવીરસ્વામિના કાળમાં | સુદ ચોથની સંવત્સરી કયા વારે અને કઈ તારીખે આવે આ સંવત્સરી મહાપર્વની આરાધના દર વર્ષે ભાદરવા સુદ તેનો નિર્ણય ઉપરના કોઠા ઉપરથી કરવામાં દેખીતી રીતે પાંચમે થતી. ભગવાન શ્રી મહાવીરસ્વામિના નિર્વાણ | કોઈ જ મુશ્કેલી નડવી જોઈએ નહિ. જન્મભૂમિ પંચાંગ પછી ૯૯૩ વર્ષે કાલિકસૂરિ નામના યુગપ્રધાન જૈનાચાર્ય | પ્રમાણે ભાદરવા સુદ ચોથ સોમવાર, તા. ૧૩ થઈ ગયા તેમણે સંવત્સરી ભાદરવા સુદ ચોથની કરી, | સપ્ટેમ્બર, ૧૯૯ત્ના દિવસે જ છે. તેમ છતાં ભારે ત્યારથી સમગ્ર જૈન સંઘમાં ભાદરવા સુદ ચોથની આશ્ચર્ય પામવા જેવી બાબત એ છે કે તપાગચ્છ સંઘનો સંવત્સરી થવા લાગી. શ્વેતાંબર મૂળ પરંપરામાંથી છૂટા એક મોટો વર્ગ સોમવારના બદલે મંગળવારે ભાદરવા પડેલા સ્થાનકવાસીઓએ મૂળ વ્યવહાર પ્રમાણે ભાદરવા સુદ પ્રથમ પાંચમને ચોથ ગણી તે દિવસે જ સંવત્સરી સુદ પાંચમે સંવત્સરી કરવા માંડી, તેમની જેમ શ્વેતાંબર | મહાપર્વની આરાધના કરવાનો છે. જન્મભૂમિ પંચાંગની મૂર્તિપૂજક અંચલગચ્છ સંઘે પણ પાંચમની સંવત્સરી ભાદરવા સુદ ચોથ એટલે કે સોમવારે સંવત્સરી કરનારો અપનાવી. તપાગચ્છના પૂર્વાચાર્યોએ ભાદરવા સુદ ચોથની વર્ગ આજે તપાગચ્છમાં લઘુમતીમાં છે. તપાગચ્છના સંવત્સરીમાં કોઈ ફેરફાર કરવાનું મુનાસિબ માન્યું નહિ, બહુમતી સાધુસાધ્વીજી ભગવંતોએ અને શ્રાવકજેને પરિણામે આજે પણ સમગ્ર તપાગચ્છ જૈન સંઘ શ્રાવિકાઓએ જન્મભૂમિ પંચાંગની પ્રથમ પાંચમને કેવી એકમતે ભાદરવા સુદ ચોથની સંવત્સરી જ કરી રહ્યો છે. રીતે ચોથ બનાવી દીધી એ પ્રશ્નના જવાબમાં એક તિથિ અહીં સવાલ એ થશે કે સમગ્ર તપાગચ્છ સંઘ કોઈ - બે તિથિના વિવાદનું હાર્દ સમાયેલું છે. પણ જાતના મતભેદ વિના ભાદરવા સુદ ચોથના દિવસે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપાગચ્છ સંઘમાં જ્યારે જ સંવત્સરી કરવામાં માને છે તો આ વર્ષે બે વર્ગો શા | જ્યારે પર્વતિથિની ચર્ચા નીકળે છે, ત્યારે એક તિથિ પણ = પર્વતિથિના સત્યની શોધમાં તે ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 76