Book Title: Param Anandnu Mangal Dwar
Author(s): Yashovijay, Sanyambodhivijay
Publisher: Jainam Parivar

View full book text
Previous | Next

Page 54
________________ णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आयरियाणं णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं एसो पंच णमुक्कारो सव्व पावप्पणासणो मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं આજ્ઞાચક્રમાં ૬૮ અક્ષરોની આકૃતિ ઉપસાવવાનો પ્રયત્ન કરવાનો અને એમની કૃપાનો ધોધ આપણા ઉપર વરસતો રહે તેવી પ્રાર્થના-ભાવનાધારણા કરવાની. પાંચ સેકન્ડ શ્વાસ લેતાં-લેતાં 'ન′ ને મનમાં બોલતાં બોલતાં તેવાં સ્ફટિકમય વર્ણને કપાળના ભાગમાં ઉપસાવવાનો પ્રયત્ન કરવો. ત્યાર બાદ પાંચ સેકન્ડ ઉચ્છ્વાસ છોડતા છોડતાં `મો' ને મનમાં બોલતાં બોલતાં તેવા સ્ફટિકમય વર્ણને કપાળના ભાગમાં ઉપસાવવાનો પ્રયત્ન કરવી. આ રીતે શ્વાસના આરોહ-અવરોહ સાથે પાંચ-પાંચ સેકન્ડ જેટલા સમય નવકારના એક-એક અક્ષરને મનમાં બોલતાં બોલતાં સ્ફટિકમય તેજસ્વી અક્ષરોની સમ્યધારણા કરવા પ્રયત્ન કરવો. મનની એકાગ્રતા અને શાંતિનો અનુભવ થતો જાય છે. પરમઆનંદનું મંગલ દ્વાર ૩૫

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86