Book Title: Padarth Prakash Part 08
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 9
________________ આમ આ પુસ્તકના અભ્યાસથી બૃહત્સંગ્રહણિ અને સંગ્રહણિસૂત્રના પદાર્થો, ગાથાઓ અને શબ્દાર્થોનો સાંગોપાંગ બોધ થાય છે. પદાર્થસંગ્રહની પહેલા આ પુસ્તકમાં આવતા વિષયોની વિસ્તૃત અનુક્રમણિકા આપી છે. તેથી વાચકવર્ગને કોઈપણ વિષય શોધવામાં ખૂબ સરળતા રહે છે. ચતુર્વિધ સંઘે આ ગ્રન્થના અભ્યાસથી બૃહત્સંગ્રહણિના પદાર્થોને સમજવા, કંઠસ્થ કરવા, તેમનો પાઠ કરવો અને તેમની ઉપર ચિંતન કરવું. આમ કરવાથી મન શુભ ધ્યાનમાં રહેશે અને મુક્તિ નિકટ બનશે. આ સંપૂર્ણ ગ્રન્થમાં જિનાજ્ઞાવિરુદ્ધ કંઈપણ નિરૂપણ થયું હોય તો તેની ત્રિવિધ ત્રિવિધ ક્ષમા યાચું છું. આ પુસ્તકના પઠન-પાઠન દ્વારા સહુ આત્મકલ્યાણ સાધી શીઘ મુક્તિગામી બને એ જ શુભાભિલાષા. પંકજ સોસાયટી, અમદાવાદ ચૈત્ર વદ-૧૩, વિ.સં. ૨૦૬૬ - પ્રેમ-ભુવનભાનુ-પદ્ય-ચરણકિંકર આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 330