________________
***************
અહીં વ્યતિરેકી દૃષ્ટાન્ત મળી જાય છે : યંત્ર સચેતનત્વામાવ: તંત્ર પ્રાĪમિત્ત્વાભાવઃ યથા પટે
આમ અન્વયી દૃષ્ટાંત ન મળવાથી આ હેતુ કેવલવ્યતિરેકી હેતુ કહેવાય.
પૃથ્વી કૃતમિના સ્થવત્ત્તાત્ । અહીં ગન્ધવત્ત્વ હેતુ પણ કેવલવ્યતિરેકી છે, કેમકે યંત્ર ગન્ધવત્ત્વમ્ તંત્ર ફતર( નાવિ)મેવઃ એવો અન્વય ક્યાંય ન મળે, કેમકે ગન્ધવત્ત્વ તો પૃથ્વીમાં જ છે અને સમગ્ર પૃથ્વી તો પક્ષાન્તર્ગત છે. એટલે પક્ષબહિર્ભૂત કોઈ ગન્ધવત્ = અન્વય દૃષ્ટાન્ત ન મળે.
અહીં વ્યતિરેકી દષ્ટાન્ત જરૂર મળી જાય છે : ચત્ર કૃતામેવામાવ: તંત્ર ન્યામાવ:। જલાદિ જે ઇતર, તેનો ભેદ પૃથ્વીમાં છે એટલે જલાદિ ઇતરના ભેદનો અભાવ જલાદિમાં છે અને ત્યાં ગન્ધાભાવ છે જ. માટે જલાદિને વ્યતિરેકી દષ્ટાન્ત તરીકે લઈ શકાય છે.
આ જ રીતે સુવપ્ન ન તૈનમં... ઇત્યાદિ અનુમાનો પણ કેવલવ્યતિરેકી છે તે સમજી
લેવું.
હેતુમાં નીચે જણાવેલા પાંચ રૂપો કહ્યા છે. જે અન્વય-વ્યતિરેકી હેતુ હોય તેમાં તે પાંચેય રૂપો હોય તો જ તે અન્વય-વ્યતિરેકી હેતુ એ સદ્વેતુ કહેવાય. જે કેવલાન્વયી હેતુ હોય તેમાં ‘વિપક્ષવ્યાવૃત્તત્વ' સિવાયના ચારેય રૂપો હોય તો જ તે સદ્વેતુ કહેવાય. જે કેવલવ્યતિરેકી હેતુ હોય તેમાં ‘સપક્ષસત્ત્વ' સિવાયના ચારેય રૂપો હોય તો જ તે સદ્વેતુ કહેવાય.
પાંચ રૂપો આ છે :
૬. પક્ષસત્ત્વમ્ ।
૨. સપક્ષસત્ત્વમ્ |
રૂ. વિપક્ષવ્યાવૃત્તત્ત્વમ્ ।
૪. અવાધિતત્વમ્ ।
૧. અસપ્રતિપક્ષત્વમ્ ।
વૃદ્ઘિમાન્ ધૂમાવ્ સ્થાને ધૂમાત્મક સદ્વેતુ અન્વય-વ્યતિરેકી છે માટે તેમાં આ પાંચેય રૂપો છે. તે આ રીતે :
ધૂમ એ પર્વતાત્મક પક્ષમાં (વિશ્વસાધ્યવાન્ પક્ષ:) રહેલો છે.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૬)