Book Title: Navo Prakash Author(s): Vidyavijay Publisher: Balabhai Virchand Desai View full book textPage 6
________________ યોજનાને ઉપાડી લે તે આ ખામી જલ્દી દૂર થઈ શકે એમ મને લાગે છે. ટૂંકમાં મહાવીર જીવન એતિહાસિક દષ્ટિએ, જગતને માન્ય થાય એવી હષ્ટિએ, યુતિ પુરસ્સર સુંદર શૈલીમાં લખાવવાની જરૂર છે. પ્ર. ૩-જેનોનાં વર્તમાન પત્રો પ્રતિ આપ કે મત ધરાવે છે ? . - ઉત્તર–કઈ પણ જાતના રાગદ્વેષ સિવાય હુ માત્ર એટલુંજ કહી શકું છું કે ઘણે ભાગે કેટલાંક જેને વર્તમાન પત્રને વર્તમાન પત્રો કહેવાં કે કેમ, એજ મને તે શંકાને પ્રશ્ન લાગે છે. જેની કઈ પંલીસી નહિ, જેનું ખાસ કેઇ એય નહિં, અને જેનામાં એક પત્રકારિત્વ તરીકેનું શું કર્તવ્ય છે, એનું જ્ઞાન નહિં, એ પત્રને સાચા વર્તમાન પત્રે કેમ કહી શકાય? તેમ છતાં, કેટલાક શ્રદ્ધાળુ જેનોને જૈન સમાજમાં બનતા કેટલાક ધાર્મિક બનાવે તેમ સાધુ સાધવીઓના વિહારની ખબર પહોંચાડવા માટે કેટલાંક પત્રો ઉપયોગી જરૂર છે. પત્રકારે ઉદાર, સમાજના સાચા શુભેચ્છકે અને બને તેટલા અંશે પણ નિષ્પક્ષપાતની દષ્ટિએ જેનારા હવા સાથે, ઉંડા સહિત્યના અભ્યાસી પણ હેવા જોઈએ. હમણાં તો દશા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40