Book Title: Navo Prakash
Author(s): Vidyavijay
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 25
________________ ૨૩ થવાની હતી નહિં. શાસ્ત્રાર્થ કરવા જવું કે ન જવું એ વિજયવલ્લભસૂરિજીની મુન્સફી પર હું એટલા માટે ઉપર રાખી ગયો છું કે આજકાલ શાસ્ત્રાર્થ એ એક એવી કીંમત વિનાની વસ્તુ થઈ પદ્ધ છે કે રસ્તે જનારા મવાલીઓ પણ વાતની વાતમાં શાસ્ત્રાર્થની ચેલેન્જ આપવામાં અને સ્વીકારવામાં પોતાની બહાદરીના બેલબાલા જુએ છે. એટલે અત્યારે સંઘબહાર જેવી અગત્યની શિક્ષાની પણ કંઈ કિંમત નથી રહી, તેવી રીતે શાસ્ત્રાર્થ જેવી અગત્યની વસ્તુની પણ કિંમત નથી રહી. પ્ર૦ ૧૪–જૈન સાધુઓને સંસ્થાઓ સાથે સંબંધ વ્યાજબી છે કે કેમ ? ઉત્તર–એવી જૈનસંસ્થાઓ કે જેણે શિક્ષાનું કાર્ય પિતાના હાથમાં રાખ્યું હોય, અર્થાત્ ડિગની સાથે પિતાના સ્વતંત્ર કેર્સ પ્રમાણે ચલાવાતી કુલ પણ સાથેજ હેય, આવી સંસ્થાઓમાં સાધુઓની ઉપસ્થિતિ હું આવકારદાયક લેખું છું. સાધુઓને કઈ પણ જાતને આર્થિક સ્વાર્થ નથી હતો. ઉપરાન્ત સાધુઓ ત્યાગી અને ચારિત્રધારી હોય છે. એટલે તેમના શુદ્ધ ચરિત્રને પ્રભાવ જેટલા બાળકો પર પડ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40