________________
મારી બીજી બેનોના જીવનોને કંઈ લાભ પહોંચાલ
શકું
તે વખતે હું થી વાર મૌન થઈ જાઉં છું. કઈ સાધ્વી પાસે મોકલું, જ્યાં ગયા પછી, આ કેમળ હૃદયની નિર્દોષ અને મહાવીરની સાચી અનુયાયી બેન અંતરમાંથી એ અવાજ ન કાઢે કે “અરેરે! મને વિ. વિ. મહારાજે આ ખાડામાં ક્યાં નાખી”? હશે, કેઈ પવિત્ર સાધ્વીઓ પણ હશે, પણ આજે બહુલતાએ મેં ઉપર આલેખેલી સ્થિતિ જ જવામાં આવે છે. સાધ્વીઓ શિક્ષિતા હોય, આચાર વિચારમાં સ્થિત હોય, વ્યવસ્થિત હોય તે આખે જૈન સ્ત્રી સંસાર સુધારી શકે. અને તે દ્વારા આ જેનસમાજ સુધરી શકે. મારી તે પવિત્ર બહેનો અને માતાઓ હજી પણ પોતાની પરિસ્થિતિઓ સુધારવાને પ્રયત્ન કરે તે કેવું સારું?
પ્ર. ૧૮–શ્રી રામવિજ્યજીની અને સાગરાનંદ સૂરિ વિગેરેની પ્રવૃત્તિ જૈન સમાજને પ્રગતિના પંથે લઈ જાય છે કે ?
ઉત્તર–આ એક અંગત પ્રશ્ન છે. આવા પ્રકનને ઉત્તર આપ તે જાણી જોઈને રાગદ્વેષની પ્રવૃતિમાં ઉતરવાનો આરોપ વહેરવા જેવું બને છે. છતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org