Book Title: Navo Prakash
Author(s): Vidyavijay
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 31
________________ ૨૯ વધારે ભયંક પ્રસંગો સાંભળ્યા છે. બીજી તરફથી જે સાધ્વીઓ થાય છે તે અજ્ઞાન અવસ્થામાં ઘણે ભાગે દુઃખ ગર્ભિત વૈરાગ્યથી થાય છે. હુંકાણમાં આ બધી પરિસ્થિતિ જોતાં હું તે ગમે તેને એજ મત આપું કે હમણાં ચોકકસ સમયને માટે સ્ત્રીઓને દિક્ષા આપવાનું લગભગ બંધ કરવું જોઈએ. અને તે સંસ્થાને સુધારવા માટે પ્રયત્ન કરે જોઈએ. હજારોની સંખ્યામાં હયાતી ધરાવતી સાધ્વીઓમાં એવી કેટલી છે કે જે શિક્ષિતા હાઈ વ્યાખ્યાન આપવાનું કામ કરી શકતી હોય ! ગુજરાતમાં વિચરતે હતું ત્યારે પાલીતાણા અમદાવાદ અને એવા બીજા ગામોમાં બપોરે પણ ટોળેટોળાંને બજારમાં રખડતી જેતે ત્યારે મને એ સાધ્વી જીવન માટે કંઈના કંઈ વિચારે થતા. શિખરજીની યાત્રા નિમિત્તે જે થોડાં સાધ્વીઓનાં ટોળાં આ તરફ આવી ચૂકયાં છે તેઓના ભવાડાથી આ તરફના લેકમાં જે દુર્ભાવ ઉત્પન્ન થયે છે, એ જોતાં, કેઈ પણ જાતના રસવિનાના નિર્માલ્ય જીવન ગાળતા એ સાધ્વી વર્ગ માટે ખરેખર દુઃખ થાય છે. જ્યારે સુભદ્રા બેન કેઈ વખતે વૈરાગ્યના આવેશમાં આવી મને કહે છે-“મને કઈ સારી સાધ્વી બતાવે કે જ્યાં હું દિક્ષા લઈ મારું જીવન પવિત્ર કરવા સાથે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40