________________
૨૮
પ્ર૦ ૧૭-અત્યારની સાધ્વી સંસ્થા માટે આપ શું વિચાર ધરાવેા છે. ?
ઉત્તર—જોકે આ વિષય ઉપર વિચારે ઘણા લાંખા વખતથી કરૂ છું પરન્તુ ખાસ કરીને જન વિદુષી ડા. ક્રૂઝે ( મેન સુભદ્રાદેવી ) એ શ્રાવકનાં વ્રતા અંગીકાર કર્યાં છે અને તેણીના ઉત્કૃષ્ટ વિચારા, ઉત્કૃષ્ટ આચારો અને જ્ઞાન પ્રાપ્તિમાં પ્રવૃત્તિમય જીવનનું અવલાકન કરૂ છું ત્યારથી મને અત્યારના આપણા સાધ્વીજીવન માટે ઘણું ઘણું લાગી આવે છે. સદ્ભાગ્યે, જ્યાં સાધ્વીઓનાં ટાળે ટોળાં વિચરે છે અને તે વર્ગમાં ત્રાસ દાયક અનાવા બનતા રહે છે, એવા પ્રદેશથી ઘણા વર્ષોથી દૂર રહું છું, એટલે સગી આંખે જોઈને મળવાના પ્રસગે આછા આવે છે. છતાં મારા એક સ્નેહી ભાઇએ હુમણાંજ એક પત્રમાં લખ્યું છે:——
“ સાધ્વીજીઓ તેમની શિષ્યાઓને ભયંકર ત્રાસ આપે છે. કેટલી એક નિર્દોષ શિષ્યાઓને ડાંઠા અને ડડાસણાના મારથી એવી તે અધમુઇ કરી નાખે છે કે જેને જોતાં પણ આપણને લચકર ત્રાસ ઉત્પન્ન થાય છે.
99
આ તા મામુલી પ્રસંગ છે. પરન્તુ મેં આથી
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org