Book Title: Navo Prakash
Author(s): Vidyavijay
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 28
________________ પ્ર. ૧૫–જૈનના યુવકને શસ્ત્ર આદિની વિલા શીખવવા સંબંધી આપની શે મત છે? ઉત્તર–જૈન શાસ્ત્રમાં સ્ત્રીઓની ચોસઠ અને પુરૂષેની બહોતેર કળાઓ વર્ણવવામાં આવી છે. ગૃહસ્થાશ્રમની અપેક્ષા રાખતાં હું તે આ બધી એ કળાઓ ગ્રહસ્થાએ જાણવી, શીખવી જરૂરની સમજુ છું. ગૃહસ્થાને પોતાની જાતની, પિતાના કુટુમ્બની, માલમિલકતની, દેશની અને પિતાના ધર્મસ્થાને વિગેરેની રક્ષા કરવાની છે. ગૃહસ્થ કઈ વખતે કયા સંગમાં સપડાશે એની કેઈને ખબર હોતી નથી. અને તેથી કઈ પણ ગૃહસ્થ પોતાના સ્વત્વની રક્ષાને માટે શક્તિઓ પ્રાપ્ત કરવી, એમાં હું નથી ધારતા કે કેઈની પણ આનાકાની હેય. ધાર્મિક નિયમો અથવા ધાર્મિક ભાવનાઓ એક જુદી વસ્તુ છે. જ્યારે ગહસ્થને ગૃહસ્થાશ્રમનો નિભાવ, એ બીજી વસ્તુ છે. જૈન રાજાઓએ યુદ્ધો કરીને રાજ્યની અને પિતાની પ્રજાની રક્ષા કરી છે. જૈનમંત્રીઓએ યુદ્ધમાં ઉતરી, પિતાના માલીકની આજ્ઞાનું પાલન કર્યું છે. આ બધું શું બતાવે છે? એ સ્પષ્ટ કરવાની આવશ્યકતા પ્ર. ૧૬–જેનોના બધા ફિરકાએ એક થવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40