Book Title: Navo Prakash
Author(s): Vidyavijay
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 36
________________ ૩૪ સારભ છે. જે કાર્યોમાં-જે પ્રયત્નમાં આવાં વિદને નથી આવતાં તે કાવ્યો અને તે પ્રયત્નો સુગંધ વિનાના પુષ્પ સમાન છે. કાર્ય કરનારાઓની કન્સેટીઓ આમાંજ છે. બનારસ પાઠશાળાને વિપ્ન નહેતું આવ્યું ત્યાં સુધી એને કઈ જાણતું નહતું. વિદને આવ્યા પછી જ છવીસના છોતેર વિદ્યાર્થી થયા અને દિવ્ય પણ વધ્યું. અનેક ન્યાય-વ્યાકરણ–તીર્થો નીકળ્યા. અને એના કાર્યકર્તા સ્વગુરૂદેવ વિજયધર્મસૂરિની વિદ્વાનોએ અને રાજામહારાજાઓએ કદર પણ કરી. જે સ્વર્ગસ્થ ગુરૂદેવશ્રી વિજયધર્મસૂરિ મહારાજ ગુજરાત તરફ ન પધાર્યા હતા, તે આજ એ સંસ્થામાંથી નીકળેલા સેંકડો વિદ્વાને આપણે જોઈ શકત. પણ કોને ખબર હતી કે–ગુરૂજીના વિહાર કર્યા પછી હસ્થ પિતાની સંસ્થા પ્રત્યે સાવ ઉપેક્ષિત રહેશે. અને એ કાર્યકર્તા બીજો નહિં મળવાથી સંસ્થા બંધ પડશે? અમારા સમુદાયને કે વીરતત્ત્વ પ્રકાશક મંડળનો એક દુશ્મન પિતાના કે “જુના વિદ્યાથીના નામે સંસ્થાને નિંદવા લાગ્યું, ત્યારથી સંસ્થામાં આશાતીત વિદ્યાર્થીએ વધવા લાગ્યા. શ્રી વિદ્યાથીઓને દાખલ કરવા બંધ કર્યા ત્યારે માસિક પંદર પંદર રૂપીયા આપનારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40