SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ સારભ છે. જે કાર્યોમાં-જે પ્રયત્નમાં આવાં વિદને નથી આવતાં તે કાવ્યો અને તે પ્રયત્નો સુગંધ વિનાના પુષ્પ સમાન છે. કાર્ય કરનારાઓની કન્સેટીઓ આમાંજ છે. બનારસ પાઠશાળાને વિપ્ન નહેતું આવ્યું ત્યાં સુધી એને કઈ જાણતું નહતું. વિદને આવ્યા પછી જ છવીસના છોતેર વિદ્યાર્થી થયા અને દિવ્ય પણ વધ્યું. અનેક ન્યાય-વ્યાકરણ–તીર્થો નીકળ્યા. અને એના કાર્યકર્તા સ્વગુરૂદેવ વિજયધર્મસૂરિની વિદ્વાનોએ અને રાજામહારાજાઓએ કદર પણ કરી. જે સ્વર્ગસ્થ ગુરૂદેવશ્રી વિજયધર્મસૂરિ મહારાજ ગુજરાત તરફ ન પધાર્યા હતા, તે આજ એ સંસ્થામાંથી નીકળેલા સેંકડો વિદ્વાને આપણે જોઈ શકત. પણ કોને ખબર હતી કે–ગુરૂજીના વિહાર કર્યા પછી હસ્થ પિતાની સંસ્થા પ્રત્યે સાવ ઉપેક્ષિત રહેશે. અને એ કાર્યકર્તા બીજો નહિં મળવાથી સંસ્થા બંધ પડશે? અમારા સમુદાયને કે વીરતત્ત્વ પ્રકાશક મંડળનો એક દુશ્મન પિતાના કે “જુના વિદ્યાથીના નામે સંસ્થાને નિંદવા લાગ્યું, ત્યારથી સંસ્થામાં આશાતીત વિદ્યાર્થીએ વધવા લાગ્યા. શ્રી વિદ્યાથીઓને દાખલ કરવા બંધ કર્યા ત્યારે માસિક પંદર પંદર રૂપીયા આપનારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005445
Book TitleNavo Prakash
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherBalabhai Virchand Desai
Publication Year
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy