________________
૩૩
ચારિત્ર પરના હુમલાઓ એ હિચકારા અને નામર્દાઈન હુમલાઓ છે અને એટલા માટે એ હુમલા કનારાઓ શિક્ષાને પાત્ર નહિ, પણ દયાને પાત્ર છે, મારી આ માન્યતાએ મન મૈન રાખ્યા છે. તમારા ઉપરના એક પ્રશ્નમાં મેં કયાંક કહ્યું છે કે દુરાચારી પુત્રને પિતા દૂર કરે છે તે બહાર નીકળીને પિતાને ગુહો છુપાવવા પિતાની નિંદા કરે જ. પિતાની વિષય કામનાઓને નહિં જીતી શકવાથી સાધુ અવસ્થાને છે ગ્રહસ્થાશ્રમમાં પાછી જનાર વ્યક્તિ આખી સાધુ સંસ્થાને કલંકિત બતાવે. એક સમુદાયથી બહિષ્કૃત થયેલ માણસ તે સમુદાયને વગોવે, એક સંસ્થામાંથી ડામીજ થયેલ વિદ્યાથી તે સંસ્થાને વગેરે. આ એક સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ તેથી તે પિતાને, તે સાધુ સંસ્થાને, તે સમુદાયને, તે સંસ્થાને જરાયે આંચ નથી આવતી. એ મારી ખાસ શ્રદ્ધા છે. થોડા વખતને માટે ચિત્ત ઉદ્વિગ્ન થાય, એ આપણી કમજોરી છે. થોડાક વખતને માટે જરા ખળભળાટ થાય અને તેથી આપણે ગભરાઈએ એ આપણું ભુલ છે. હંમેશાં દરેકે પોતાની સત્યતા ઉપર નિર્ભર રહેવાની જરૂર છે. આવાં વિદને એ વિને નથી પરંતુ આપણું કાર્યો રૂપી પુપની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org