________________
૩૨
આપની સંસ્થાના સંબંધમાં હમણાં કાંઇ કાંઇ નિદાએ છપાઈ છે તે સંબંધી આપ કેમ મૌન છે ?
ઉત્તર—મારી પદ્ધતિનો જેને અનુભવ છે તે સારી પેઠે જાણે છે કોઇ પણ વિષયના સંબંધમાં વિ ચાર ભિન્નતા હૈાય તે તેને માટે મેદાને જંગમાં હુંમેશાંથી ઉતરતા આવ્યેા છું, ઉતરૂ છું અને ઉત્તરતા રહીશ. જે વિષયની વિચારણામાં ન ફાવી શકતા હાય, તે ચારિત્ર ઉપર અછાજતા હુમલાઓ કરવા, કરાવવામાં અથવા પડદામાં રહીને ઉશ્કેરણીનો શરામ પાવામાં આનંદ માનતા હાય, તે તેને તેમ કરવા દેવા અને આપણે તેમના જેવા ન થવું એજ મારા સિદ્ધાન્ત છે. નિદા અને સ્તુતિ એ મનુષ્ય સ્વભાવની વસ્તુઓ છે, જેની જેની પાસે આમાંની જે જે વસ્તુઓ હાય તેની તે દુકાન ખાલે તે તેમાં આપણે શા માટે રાજી-દુઃખી થવુ' ? અને આ જગતમાં નિંદુ કાની નથી થઈ ? મહમદ પેગમ્બર કે જીસસ ક્રાઇસ્ટ તેનાથી નથી બચ્યા. યુદ્ધ કે મહાવીર પણ તેનાથી નથી બચ્યા. આપણા જેવા પામરાની શી ક્યા ? પ્રસ્તુતમાં આ નિદા શાથી થઇ, કેાનાથી થઇ, એમાં કાનુ કેવુ ઉત્તેજન છે, એ બધુંએ મારા જાણવામાં હોવા છતાં
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org