Book Title: Navo Prakash
Author(s): Vidyavijay
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 37
________________ ૩૫ વિદ્યાર્થીઓની સંખ્યાબંધ અરજીઓ આવવા લાગી. અને તેઓને મજબુરન દાખલ કરવા પડયા. એટલે આપણે આપણાં કાર્યોને પવિત્ર નિર્માળ અને શુભાશયી બનાવી રાખવાની જરૂર છે. સ્તુતિથી ફુલવાની જરૂર નથી, નિંદાથી ડરવાની જરૂર નથી. સ્તુતિ અને નિદાના ખ્યાલ રાખનાર આ જગતમાં કાંઇ પણ કામ કરી શકવાના નથી. વ્ય મજાવવું એજ આપણુ લક્ષ્ય હોવું જોઇએ. અને હમણાંજ પંજાબના યુવકાના એક સમ્મે લમાં યુવકને મોકલેલા સ ંદેશની અ ંતમાં લખેલા માર એક જ કડીના સિદ્ધાન્ત ઉપર તમારૂ લક્ષ્ય ખેંચી તમારા પ્રશ્નોત્તરા પુરા કરૂં છું. મારા આ સિદ્ધાન્ત છે— આદર મળેા કે ના મળેા, અમને કશી પરવા નથી, ત્યમ ફળ મળેા કે ના મળેા, તે જાણવા ઇચ્છા નથી, કર્તવ્ય કરવા જન્મ આ, દિન રાત તેમાં રત રહી; ઋણ મુકત વિશ્વ થકી થવા, કતવ્ય કરવુ છે અહિ વિદ્યાવિજય. શિવપુરી (ગ્વાલીયર) ચૈત્ર સુ. ૧૩ ( મહાવીર જન્મદિન ) વીર સ ૨૪૫૫, ધર્મ સ. ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40