________________
૧૧
શું કર્તવ્ય છે? ગ્રહસ્થની દયા કેટલી મર્યાદાવાળી છે? આવી અનેક બાબતે ગ્રહસ્થાને ખરા આકારમાં સમજાવાની જરૂર છે. હું તો ઉપદેશકાના ઉપદેશની ખામીનું પરિણામ જોઉં છું કે આજે જેને એટલે માયકાંગલી પ્રજા ગણાઈ અને બની રહી છે. “વીરતા”એ તે જૈન ગૃહસ્થને પ્રધાન ધર્મ હવે જોઈએ, તે આજે ક્યાં દેખાય છે? ઉપદેશકે– સાધુએ આવી બાબતે તરફ ગૃહસ્થને ઉપદેશ દ્વારા આકર્ષે તે સાધુઓમાં કેવાં સુંદર રત્નને વધારો થઈ શકે ! જે જ સૂકા તે જ સુરા કામમાં શુરવીર માણસ ધર્મમાં પણ તેવોજ શુરવીર બને છે.
પ્ર. ૭—ઉજમણાં, ઉપધાન સંઘ આદિમાં આપ શું જુએ છે?
ઉત્તર–સમયને અને સ્થાનને જોયા સિવાય કેવળ પિતાની કીર્તિ માટે દેખાદેખીથી કરાતી. આ ક્રિયાઓમાં પૈસાનું પાણી, અને તેમની માનેલી કીર્તિ સિવાય વિશેષ ફાયદે મને, નથી જેવાતે. મારે આ અંગત અભિપ્રાય છે. અને તે એટલા માટે છે કે અત્યારે જૈન, સમાજ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, એ પરિસ્થિતિને ચોગ્ય જૈન સમાજના ધનાઢએ કાંઈક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org