Book Title: Navo Prakash
Author(s): Vidyavijay
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 22
________________ સમાજમાં પણ હુ નજીકમાંજ ઉભુ થશે. સમાજ ખુલ્લી રીતે આની છુટ ન આપે એ મનવા જોગ છે; પરન્તુ આ વિકટ પ્રશ્ન સમાજના સુધારા અવશ્ય વિચારશે. ખરી વાત એ છે કે આપણે મૂળને છેડી ડાળાંને પકડવા જવા જેવુ કરીએ છીએ. વિધવા વિવાહના પ્રશ્ન જે કારણેાથી કારણેાથી ઉપસ્થિત થયે છે તે કારણેાને નાબુદ કરવાં, એ પહેલી તકે જરૂરનું છે. સમાજ પેાતાની આ પરિસ્થિતિના વિચાર જલ્દી કરે અને પ્રત્યેક જાતિ ઉપજાતિ વાળાએ એને પ્રતિબંધ કરે, તે આ પ્રશ્ન આગળ વધવા અટકી જાય અને જો તેમ ન થયુ તે સભવ છે કે લાકોની હજાર ચિલ્લાહેટ જગતના પ્રવાહની આડે આવી કંઇ કામ કરી નહીં શકે અને કુદરત પેાતાનું કામ બજાવ્યે જશે. સમાજે ચેતવાની જરૂર છે. આપત્તિના કાળમાં અત્યાચારાના સમયમાં, જાતીય અન્યના કે બીન્ત ગમે તે પ્રતિબધ કાંઇ કામ કરી શકતાં નથી. જાતીય બન્યના કે બીજા પ્રતિમાનુ પાલન સમયની અનુકુળતાઓ પર આધાર રાખે છે. આ વાત જૈન સમાજના નેતાઓએ મહુ ગંભીરાઇથી વિચારવા જેવી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40