________________
જાહેર થયું છે કે બાળલગ્ન અને વૃદ્ધવિવાહ જેવા જાલીમ રિવાજે વધી પડવાના કારણે આજે દેશમાં વિધવાઓ વધી રહી છે. બીજી તરફથી તે વિધવાઓના
જીવને પવિત્ર રીતે ગળાય અને તેઓ પોતાનું ગુજરાન સુખરૂપ ચલાવી શકે એવાં સાધનો ધનાઢયે તરફથી ઉભાં કરવામાં નથી આવ્યાં–નથી આવતાં.
ત્રીજું “ વિધવાઓનું જીવન એ અધમ કેટીનું જીવન છે ” એમ કૌટુમ્બિક પુરૂષાએ માની એ વિધવા ઉપર અત્યાચારે–જુલ્મ ગુજારવામાં આવે છે. મુખ્ય આ ત્રણ કારણેનું પરિણામ છે કે સમાજે વિધવા વિવાહની છુટ કરવી કે કેમ? એ પ્રશ્ન ઉભું થયે છે વેતામ્બર સમાજ કરતાં દિગમ્બર સમાજમાં આ પ્રશ્ન પહેલાં હાથ ધરવામાં આવ્યું છે. અને વિધવાવિવાહની છુટ નહિં હોવાથી ગુપ્તપણે ગર્ભપાતાદિના ભયંકર પરિણામો જોઈ કેટલાક દિગમ્બર સુધારકો વિધવા વિવાહની હિમાયત કરવા લાગ્યા છે, એટલું જ નહિં પરંતુ બાળવયમાં થયેલી વિધવાઓના પુનર્લગ્નો કરવાની પહેલ કરી છે. શ્વેતામ્બર સમાજમાં આવા પ્રસંગે નથી બન્યા અને લગભગ આ વિષય પણ એ જ ચર્ચાય છે; પરન્ત પરિસ્થિતિઓ જોતાં મને લાગે છે કે વિધવા વિવાહનું આન્દોલત વેતા બર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org