Book Title: Navo Prakash
Author(s): Vidyavijay
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 19
________________ ૧૭ દાસનાં નામેા ધરાવતા હાવાથી એમ પણ કહેવુ અશકય થઈ પડે છે કે આ કેવા વિચારના છે ? સુધારકામાં ત્રીજો એક વર્ગ છે. ધનાઢયાનો ધનાઢય ઢાઈ કરીને સુધારક હેાય એવા બહુ ઓછા ગૃહસ્થા હોય છે. પરન્તુ આવા ધનાઢય સુધારકે જો તેઓ જાહેરમાં કંઈક ખેલતા હોય છે, તેા તે, સુધારક તરીકે વધારે જાહેરમાં આવે છે. પરન્તુ એક વાત છે. જુના વિચારનાએ પેાતાની માનેલી પ્રવૃત્તિઓમાં જેટલે દાનપ્રવાહ વહેતા મુકે છે, તેટલા આ ધનાઢય સુધારકે પેાતાના માનેલાં સુધારાનાં કાર્યોંમાં પણ આ દ્રવ્ય વ્યય કરે છે. અને એનુ જ એ પરિણામ છે કે કેટલાક લાગણી વાળા ગરીબ અને સાધારણ સ્થિતિના સુધારકા પાતાની પીઠ થાબડનારાઓનો અભાવ જોઈ નિરાશ અને છે, ઉપરના ત્રણે વર્ગના સુધારકાએ તન મન અને ધનથી સુધારાનાં કાર્યમાં આગળ આવવાની જરૂર છે.પેાતે ગમે તેટલા સુખી હાય પરન્તુ તેમણે એશરામાના ત્યાગ કરવાની જરૂર છે, ગમે તે વખતે નવયુવકાની ફાજને હિમત આપવા અને જરૂર પડે ત્યારે દ્રવ્યનો પણ ભેગ આપવા તૈયાર થવાની જરૂર છે. પ્ર૦ ૧૧—કાઇ પણ અજૈનને જૈન બનાવતાં તેની 2 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40