________________
૧૬
આ વસ્તુ એવી છે કે જે આચરણમાં આસાનીથી મુકી શકાય તેમ છે. એટલે પહેલાં આચરણમાં મૂકીને પછી ઉપદેશ દ્વારા તેના પ્રચાર કરવા તે જરૂરનું છે. જૈન સાધુ જેવા ત્યાગી સાધુએ આ પ્રવૃત્તિ દ્વારા દેશને ઘણા લાભ પહાંચાડી શકે છે.
પ્ર૦ ૧૦—સમાજના સુધારકામાં આપ કેવી શ્રદ્ધા રાખા છે. ?
ઉત્તર—આ સબંધમાં પણ મેં મારા વિચારા અનેક વખત લખ્યા છે. સુધારકામાં એક એવા વગ છે કે જે ગરીબ અથવા સાધારણ સ્થિતિનો છે. આવા સુધારકાની મનોભાવનાએ શુદ્ધ અને કાંઇક કરીને જીવનને સાર્થક કરવાની હાય છે, પરતુ પાતાના અને કુંટુ ખના પેટની ચિંતા તેઆને એવી સતાવેછે કે પેાતાના મનનું ધાર્યું તે કરવાને અશક્ત બને છે, તેમ છતાં તેઓનો કોલાહલ પણ સમાજમાં નવી જાગૃતિ ઉત્પન્ન કરે છે. સુધારકામાં એક કેળવાએલા વગ છે, તે ધારે તા ઘણું કરી શકે; પરન્તુ કમનશીબે તેમાંના ઘણા કેવળ લાભવૃત્તિને આધીન બની કેવળ પેાતાનો પૈસા અને ખાટી કીતિ વધારામાં મશગુલ અન્યા છે. આવા વગ મેલે છે ઘણુ પણ કરે છે ઘેાડુ, અને ઘણી વખત તે ગંગા ગયે ગગાદાસ અને જમના ગયે જમના
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org