Book Title: Navo Prakash
Author(s): Vidyavijay
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 16
________________ ૧૪ જેવું છે કે-હમણાં હમણાં કેટલાક ગ્રહ ગરીબ, શિક્ષણ, અને એવા અગત્યનાં કાર્યો તરફ પિતાની લાગણી બતાવવા લાગ્યા છે, એ સદ્ભાગ્યની નિશાની છે. પ્ર. ૮–દેવદ્રવ્યની ચર્ચાના સંબંધમાં પહેલાંના અને અત્યારના આપના વિચારમાં કઈ ફર્ક પડે છે? ઉત્તર–જે વિચારે મારા પહેલાં હતા તેજ અત્યારે છે. બેલી એ સંઘને ઠરાવેલે રિવાજ છે. એ રિવાજમાં ઇચ્છા મુજબને ફેરફાર કરવાનો સંઘને અધિકાર છે. દેવ દ્રવ્યમાં વધારે કરે જ એ આ જમાનામાં ઈચ્છવા યોગ્ય નથી. અને તેટલા માટે લીયોની ઉપજ સાધારણ ખાતે લઇ જવાનું સંઘ ઠરાવે તે તે આખી સમાજને માટે આશીર્વાદ રૂપ થઇ પડે. દેવ દ્રવ્યની ચર્ચાનું પરિણામ નહિં ધારેલું એવું સારું આવ્યું છે. કચ્છ, દક્ષિણ અને ગુજરાત કાઠીઆવાડના પણ ઘણાએ ગામમાં સંઘેએ પિતાના રિવાજોમાં ફેરફાર કરી અમારા વિચારોને વધાવી લીધા છે. સમયજ કેઈ એ આવ્યું છે કે જેમાં આજને નવયુવક વર્ગ એવી પુરાણ નિમૂલ અને અંધ શ્રદ્ધા જન્ય રૂઢીઓનું નિકંદન કરવા બેઠે છે. થોડાક જુના વિચારનાઓ, તે યુવાનની ભલી ઈચ્છાએને તે પાડવા પ્રયત્ન શીલ રહ્યા છે પરંતુ એમનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40