________________
૧૨
આરજ કાર્યાં કરવાનાં છે. જે સમાજમાં આજે ત્રણસા સાડાત્રણસેા વર્ષોથી નિયમિત રીતે પ્રતિવષ આઠે આઠ હજાર મનુષ્યાની ઘઢતી થઇ રહી હોય અને જે સમાજના મૃત્યુઘંટ સાવ નજીકજ સંભળાઇ રહ્યો હોય તે સમાજના ધનાઢયેાને તથા સાધુઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોયા વિના કાર્યોં કરવાં કરાવવાં કેમ પાલવી શકે ? બેશક ઉપરનાં કાર્યો કરવાનાં ક્ષેત્રા પણ આ સમયને માટે મૌજૂદ છે. પરન્તુ તે તરફ લક્ષ્યયે કાણ કરે છે ? જ્યાં પેાતાને મહેાળા સમુદાય, પાતાની વાહવાહ સંભાળાવનારા ખુશામદીઓની પ્રમળતા, ત્યાં આવું કરવાનું મન થાય છે. જરૂરનાં સ્થાનામાં, જરૂરનાં ક્ષેત્રામાં, જરૂરનાં કાર્યમાં થાડુ પણ કા કરવાનું કહેતાં, એ લક્ષ્મીપુત્રાને ટાઢ ચઢે છે. ત્યારે આના અ શે ? એના વિચાર કોઇપણ વિચારક કરી શકે છે. ઉજમણાં, ઉપધાન, સંઘા એ વિગેરે કાર્ટુના હું નિષેધક નથી. પરન્તુ પ્રત્યેક કાર્ય કરતાં દ્રવ્યક્ષેત્ર-કાળ–ભાવ જોવાં, એ મારા કહેવાના હેતુ છે. આજે હજારા જૈનોને એક વખતનુ અન્ન મળતું નથી, હુજારા યુવકો સાધનોના અભાવે શિક્ષણમાં આગળ વધી શકતા નથી, હજારા વિધવાઓ સામાજિક રિવાજાના ભાગ ખની પેાતાનાં જીવના દુ:ખમય વ્યતીત
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org