Book Title: Navo Prakash
Author(s): Vidyavijay
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 12
________________ પાર્થ નથી, હિમ્મત નથી, વૈરાગ્યને છટે નથી, માતા પિતા અને પૂજ્ય પ્રત્યે ભક્તિ નથી, કર્તવ્ય પરાય તા નથી, એ સાધુ થઈને પિતાની જવાબદારીઓ શી સમજવાને હતે? સાધુ એટલે એક સાચે કર્મવીર ! સાધુ એટલે એક ત્યાગનીમૂર્તિ ! અને સાધુ એટલે જગતનો આદશ ! આવા સાધુના માટે એ સાધુ થનારમાં કેટલી ગ્યતા હેવી જોઈએ, એને વિચાર સહજ કરી શકાય તેમ છે. સર્વાશે નહિં તે ચેકકસ અંશેમાં પણ ગ્યતાઓ તપાસ્યા વિના “જે આવ્યો તે મંડ” એવું કરવા કરતાં મને તે લાગે છે કે–સાધુઓએ, ગૃહસ્થને ગૃહસ્થાની સ્થિતિ સુધારવા માટે વધારે ધ્યાન આપવાની જરૂર છે. પિતાના સાધુધર્મની મર્યાદામાં રહીને ગૃહસ્થોને ગૃહસ્થધમ સમજાવવો, એ અત્યારે વધારે જરૂરનું છે. ગૃહસ્થ સારા કેળવાયેલા, વૈરાગી, કશી અને કર્તવ્યજ્ઞાતા હશે તે તેમાંથી નીક નારે એક સાધુ, માયકાંગલી સ્થિતિવાળા પાંચા સાધુઓ કરતાં પણ વધારે સારું કામ કરી શકશે. ગહનું પોતાના માતા પિતા પ્રત્યે શું કર્તવ્ય છે, પતિ પત્નિઓના શા ધર્મો હોવા જોઈએ, પિતાને દેશ-સમાજ-ધર્મ અને મુખ્ય પ્રત્યે તેમનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40