Book Title: Navo Prakash
Author(s): Vidyavijay
Publisher: Balabhai Virchand Desai

View full book text
Previous | Next

Page 15
________________ કરી રહી છે, બટુકે પિતે પવિત્ર જીવન ગાળી શકે, એવાં સાધનના અભાવે પિતાનું જીવન પણ પાયમાલ કરી રહી છે, હુન્નર ઉદ્યોગના અભાવે–અને પાસે સાધનના અભાવે ઘણુયે બિચારા પિતાના પેટની ખાતર ઈતર ધર્મોમાં મળી રહ્યા છે, આ બાબતે તરફ સૌથી પહેલાં લક્ષ્ય આપવાની જરૂર છે. લાખ રૂપિયા સંઘ ઉપધાને અને ઉજમણમાં ખરચનારા આવા દુખીએના દુઃખે દૂર કરવા, એને અર્ધો પણ પ્રયત્ન કરતા હોય તે સમાજની સ્થિતિ કેટલી બધી સુધરે ! છે એકકે જૈનોમાં હુન્નરશાળા, જ્યાં સેંકડે જેનયુવાને પિતાના અને પિતાના કુટુંબના પોષણનું સાધન ઉભુ કરી શક્તા હોય છે કે વિધવાશ્રમ, જ્યાં સેંકડે વિધવા બહેને હુન્નર ઉદ્યોગ કરી પિતાનું ગુજરાન ચલાવવા અને પિતાનું ચરિત્ર નિર્મળ રાખવા સમર્થ થતી હેય એકએક ગૃહસ્થ એક એક સંસ્થાનું પિષણ કરી શકે તેવી અત્યારે પણ પરિસ્થિતિ હોવા છતાં, આજે ઘણીયે સંસ્થાઓ દ્રવ્યના અભાવે રિબાય છે. સેંકડો બાળકે ભણવાને ઉત્સુક હોવા છતાં, દ્રવ્યના અભાવે પૂરતા. પ્રમાણમાં વિદ્યાર્થીઓ તે તે સંસ્થાઓમાં લઈ શકાતા નથી. આ બધું એ ધનાઢયેની વાસ્તવિક કર્તવ્ય તરફની ઉપેક્ષા નહિં તે બીજું શું છે? છતાં એ ખુશી થવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40