Book Title: Navo Prakash Author(s): Vidyavijay Publisher: Balabhai Virchand Desai View full book textPage 9
________________ સંગઠન થવામાં હું ઘણી વખત લખી ચુકયે છું તેમ, કેટલેક અંશે ગૃહસ્થ વ પણ વિઘ્ન ભૂત થઇ રહ્યો છે. આગેવાન અને ધનાઢય ગૃહસ્થાઓએ કેટલાક સાધુઓને પેાતાના તરીકે 'ખરીદી લીધા છે. નિર્માહી અને નિમમત્વ ગણાતા એ સાધુએ એ ગૃહસ્થાના રમકડાં બન્યાં છે, આ દશામાં સૌ પોતપોતાનું ભાન ભુલ્યા છે. ગૃહસ્થાને સાધુઓના માતાપિતા તરીકેની જે ઓળખ જૈનસૂત્રામાં આપી છે, તે વસ્તુના ઉપયાગ ગૃહસ્થા કરે, તે હમણાં સાધુઓની આખા ઉઘડે. સાધુઓનું સંગઠન અશકય જણાવા છતાં તે વહેલાં કે મેાડાં થશે ખરૂ, એ વાતની મારી ખાત્રી છે. અતિપતન એ ઉત્થાનનું સૂચક છે. અતિપતનમાં જેટલી ન્યૂનતા હશે, તેટલી પૂરી થતાં આખરે ઉત્થાન થશે. અમારા સાધુ વગ પેાતાના આ “ અતિપતન” ના દિવસે જોવાને જાણે આતુર ન થઇ રહ્યો હૈય એવુ જ મને તે લાગે છે. પ્ર૦ ૫—દીક્ષા સંબંધી અત્યારે બે પક્ષે પડેલા છે એમાં આપને શા મત છે ? ' ઉત્તર—આ સંબંધી ‘ સમયને ઓળખે માં મે` પાંચ લેખા લખ્યા છે. છતાં ટુંકમાં તમારા પ્રશ્નના ઉત્તરમાં એટલુ જણાવી શકું છું કે અાગ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40